________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૨ )
કક્કાવલિ સુધ-દ.
૮૭ ॥
ષ્ટિ રાગ તે જાણું તાપણુ, એકાંતે જે જૂઠા રાગ; દૃષ્ટિરાગના ત્યાગ છે દુષ્કર, દૃષ્ટિ રાગને ત્યાગી જાગ ! !. ॥ ૮૫ ૫ દાન કરી લે !! શકિત છતાં તું, નિષ્કામે પ્રતિદ્ઘિન કર !! દાન; દાન કરીલે !! મેાક્ષાર્થે ઝટ, મેાક્ષાર્થે નિષ્કામ તે માન !!. ॥ ૮૬ ૫ દાન અનેક પ્રકારે જગમાં, અભયદાન છે સામાં શ્રેષ્ઠ, દાન અભયને કાર્ય ન પહાંચે,-તેની આગળ ખીજા' હેઠ. દ્વાન ક્યાંથી ત્યાગ પ્રકટતા, દાને વૈરી રહે ન કાય; દાન તે પ્રભુની સેવાભકિત, સાત્ત્વિક દાને મુકિત હાય, દાન તમાગુણી રજોગુણી છે, સાત્ત્વિક દાનમાં સ્વર્ગને મુકિત; દાનને ભાવે દેવુ ચેાગ્યને, દાન ત્યાં સેવા અને છે ભકિત. ॥ ૮૯ ૫ દમથી આતમશકિત પ્રગટે, દમથી પાપા બહુ રાકાય; ક્રમથી ખૂરી ઇચ્છા ટળતી, દમથી અનેક રાગ હણાય. ૫ ૮૯ ૫ દમ તે ઇચ્છાઓને ક્રમવી, દમ તે મનને ક્રમવુ તેહ;
૫૮૮
૫ ૯૨ ૫
૫ ૯૩ ૫
દમ તે દુર્ગુણુ વ્યસના દમવાં, દુષ્ટ વિચારના નિરીધ જેહ. ॥ ૯૦ li ક્રમ તે સયમ શક્તિ જાણા !!, દમથી ક ઘણાં રાકાય; દમથી નવાં કમો નહીં આવે, દમથી મુક્તિ સહેજે થાય. ૫ ૯૧ I દયા દાન દમ એ ત્રણગુણથી, ક્ષણમાં મુકિત જ્ઞાની પાય; દક્ષ તે દાન દયા ક્રમ ધારે, તનમન આરોગ્યેજ સુહાય. દક્ષ તે સમય વિચારી ચાલે, ખેલે જેથી પામે શક્તિ; દક્ષ તે લાભ ને હાનિ જાણી, કરે વિવેકે સેવા ભક્તિ. દક્ષ બનીને આતમ વો !!, લાભાલાભને કરેા !! વિવેક; દક્ષ બનીને સ્વાધિકારે, કર !! કર્તવ્યને ધારી ટેક. દખમું એક દિન મરણ પછી છે, શ્મશાન વા તે કબ્રસ્તાન; ૠખસુ આવે તેની પૂર્વે, ચેતી ધમ કરેા !! ગુણવાન્. ઢગેા ન વિશ્વાસીના કરજે, સ્વધમી સાથે દગાન ધાર !!; દગા ન કરજે મિત્રાદિકને, દગેા ન કર !! શુથી દુ:ખકાર. ॥ ૬ ॥ દગા ન દેવા ક્યારે કાને, દગાવિષે શયતાનના વાસ; દગા ન દે !! તું કરી પ્રતિજ્ઞા, દગાથી અંતે થતા વિનાશ. ૫ ૯૭ ૫
૫ ૯૪ ૫
॥ ૫॥
For Private And Personal Use Only