Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 219
________________ જૈન તર્કભાષા ? * विशेषिततरत्वोपदेशात् । यद्यपीदृशसम्पूर्णसप्तभङ्गपरिकरितं वस्तु स्याद्वादिन एव सङ्गिरन्ते, तथापि ऋजुसूत्रकृतैतदभ्युपगमापेक्षयाऽन्यतरभङ्गेन विशेषितप्रतिपत्तिरत्रादुष्टेत्यदोष इति वदन्ति । प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विषया (द्विपर्यया) नुयायित्वाद्बहुविषयः । प्रपरिणत्यभावेनाघटकल्पत्वात् । अयं च विशेषः अत्रानुक्तोऽपि अन्यत्रोक्तत्वादनुसन्धेयः । अत्रत्यविशेषप्रतिपादनमूलं हि भाष्ये, तथाहि- ' अहवा पच्चुप्पन्नो रिउसुत्तस्साविसेसिओ चेव कुम्भो विसेसियतरो सब्भावाइहिं सद्दस्स (२२३१) । सब्भावासम्भावोभयप्पिओ सपरपज्जयोभयप्पओ कुम्भाकुम्भावत्तव्वोभयरूवाइभेओ सो (२२३२)' । अयम्भावः - अतीतादिकालावच्छिन्ने परकीयेऽपि घटे घटत्वमभ्युपगच्छतो व्यवहाराद् ऋजुसूत्रस्तावद् ‘प्रत्युत्पन्नमि’ति विशेषितं घटमेवाभिमन्यते, वार्तमानिकस्वकीयवस्तुन एव तेनोपगमात् । ऋजूसूत्रस्याविशेषित एव सामान्येन कुम्भोऽभिप्रेतः शब्दनयस्य तु स एव उर्ध्वग्रीवत्वादिस्वपर्यायैः सद्भावेन विशेष घटो, 'घटः' इति भण्यते इत्येवमनयोर्भेदः । स्वपर्यायैः उभयपर्यायैश्च सद्भावेन असद्भावेन ઘટને જ સામાન્યથી ઘટ માને છે. પરંતુ શબ્દનય તો સદ્ભાવાદિથી વિશેષિતતર ઘટને જ ઘટ માને છે. તેથી ઘટ, અઘટ, અવક્તવ્યાદિ ભેદોથી યુક્ત ઘટને માનવાથી શબ્દનયમાં સમભંગી પ્રવર્તશે. સ્વપર્યાયોથી સદ્ભાવિશેષત ઘટ હોય છે. તેથી ‘ચાર્ ઘટ' આ પ્રથમભંગ બનશે. ત્વાણાદિરૂપ પરપર્યાયો (પટપર્યાયો) દ્વારા અસદ્ભાવથી વિશેષિત કુંભ કુંભરૂપ હોતો નથી. આ વિવક્ષાથી ‘સ્યાત્રાÒવ ઘટઃ' આ બીજો ભંગ બનશે. આ રીતે સદ્ભાવ અસદ્ભાવાદિથી (આદિથી અવક્તવ્યત્વાદિ સમજવું.) વિશેષિતત કુંભને જ માનવાના કારણે શબ્દનયમાં સમભંગીની પ્રવૃત્તિ થશે જ્યારે ઋજુસૂત્ર તો સદ્ભાવાદિથી અવિશેષિત કુંભને કુંભ માને છે માટે તેમાં સપ્તભંગીની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તે તો વર્તમાન સ્વકીય કુંભમાત્રને કુંભ માને છે આ રીતે પણ ઋજુસૂત્ર કરતા શબ્દનયમાં વિશેષિતતરાર્થગ્રાહિત્વ સિદ્ધ થાય છે. (આ પદાર્થનું મૂળ *વિશેષાવશ્યકભાષ્યની ૨૨૩૧, ૨૨૩૨ મી ગાથામાં છે. એને અનુસરીને નયરહસ્યાદિ ગ્રન્થોમાં પણ આ પદાર્થની વિશદ છણાવટ કરાઈ છે.) ૨૦૦ શંકા : શબ્દનય જો સપ્તભંગી સ્વીકારે તો તે પ્રમાણરૂપ બની જશે કારણ કે સપ્તભંગીયુક્ત સંપૂર્ણવસ્તુને તો સ્યાદ્વાદી જ માને છે. (સ્યાદ્વાદગર્ભિતવાક્ય એ પ્રમાણવાક્ય હોય છે.) સમાધાન ઃ શબ્દનય સપ્તભંગીયુક્ત પરિપૂર્ણ વસ્તુને જ માને છે એવું સમજી બેસવાથી જ તમને આ ગેરસમજ ઊભી થઈ છે. પરંતુ વાસ્તવિકતા એવી નથી. ઋજુસૂત્ર સદ્ભાવ અને અસદ્ભાવથી અવિશેષિત વર્તમાન સ્વકીય કુંભમાત્રગ્રાહી હોય છે અને શબ્દનય સદ્ભાવ અને અસદ્ભાવ આ બેમાંથી કોઈ એકથી વિશેષિત કુંભનો ગ્રાહક છે. સાતમાંથી કોઈ પણ એક ભાંગા દ્વારા સદ્ભાવ અને અસદ્ભાવ આ બેમાંથી અન્યતરનો ગ્રાહક હોવાથી શબ્દનય ઋજુસૂત્રનય કરતા વિશેષિતતરાર્થગ્રાહી છે એ જ બતાવવાનું તાત્પર્ય છે, એટલે પ્રમાણરૂપ બની જવાનો દોષ નથી એમ પૂર્વાચાર્યો કહે છે. * १. अथवा प्रत्युत्पन्न ऋजुसूत्रस्याविशेषित एव । कम्भो विशेषिततरः सद्भावादिभिः शब्दस्य || २. सद्भावासद्भावोभयार्पितः स्वपरपर्यायोभयतः । कुम्भाकुम्भावक्तव्योभयरूपादिभेदः स ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276