Book Title: Jain Tarkabhasha
Author(s): Yashovijay Upadhyay, Udayvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 246
________________ નિક્ષેપ પરિચ્છેદ मेष्टव्यम् । साकारं च सर्वं मति-शब्द-घटादीनामाकारवत्त्वात, नीलाकारसंस्थानविशेषादीनामाकाराणामनुभवसिद्धत्वात् । द्रव्यात्मकं च सर्वं, उत्फणविफणकुण्डलिताकारसमन्वितसर्पवत् ततस्तत् तस्य धर्मः, इति निराकृता असिद्धत्वशङ्का, घटशब्दात्, पटादिव्यवच्छेदेन ‘घट' इति प्रतिपत्तेरनुभवसिद्धत्वात् । घटनामतो घटप्रतीतेः स्वापृथग्भूतसम्भन्धनिमित्तकत्वात् सिद्धं घटनाम घटधर्म इति । स्थापनाया भावाविनाभूतत्वमुपपादयति ‘साकारं च सर्व'मित्यादिना → ननु मतेश्च ज्ञानरूपत्वात् तस्य चामूर्तत्वात्कथं साकारता ? अमूर्तत्वसाकारत्वयोः विरोधादिति चेत्, न, यथा ह्यमूर्तस्यापि आत्मद्रव्यस्य मूर्तशरीराभिन्नत्वात् शरीराकारता तद्वज्ज्ञेयाकारग्रहणपरिणतत्वादाकारवती मतिः स्वीक्रियते । तदनाकारवत्त्वे तु 'नीलस्येदं संवेदनं न पीतादेरि'ति नैयत्यं न स्याद् नियामकाभावात् । नीलाद्याकारो हि नियामकः, तदन्तरा 'नीलग्राहिणीयं मतिः, न पीतादिग्राहिणी' इति व्यवस्थापनं दुर्घटम्, विशेषाभावात् । तस्मादाकारवती एव मतिरभ्युपगन्तव्या । किञ्च, अमूर्तत्वसाकारत्वयोः विरोधोऽपि न घटते, मुक्तावस्थायां शरीरविनिर्मुक्तेऽपि शुद्धात्मद्रव्ये संस्थानविशेषस्य आगमे प्रतिपादितत्वादिति यत्किञ्चिदेतत् । शब्दोऽपि आकारवानेव, पौद्गलिकत्वादेव तत्र साकारत्वसिद्धेः, पौद्गलिकत्वं च तस्य पूर्व साधितमेव । घटादिकं वस्तु हि आकारवत्त्वेन प्रत्यक्षसिद्धमेव । तस्माद यदस्ति तत सर्वं आकारमयमेव, તેમ અહીં “ઘટ’ નામ પણ પટાદિના વ્યવચ્છેદપૂર્વક ઘટની પ્રતીતિમાં હેતુ હોવાથી ઘટનો ધર્મ છે. ઘટની પ્રતીતિ ઘટપદ અને ઘટપદાર્થ વચ્ચેના વાચ્ય-વાચકભાવ સંબંધના નિમિત્તે થાય છે અને આ સંબંધ ઘટનામ અને ઘટપદાર્થથી અપૃથભૂત છે. તાત્પર્ય ઃ ઘટનામ એ ઘટપદાર્થનો ધર્મ છે એટલું સિદ્ધ થતા જ એ બે વચ્ચે કથંચિત્ અભેદ સિદ્ધ થાય છે. કારણ કે ધર્મ-ધર્મી વચ્ચે અભેદ છે અને સંબંધ-સંબંધિ વચ્ચે પણ કથંચિત્ અભેદ છે તેથી સંબંધ પણ ઘટપદ અને ઘટ પદાર્થથી કથંચિત્ અભિન્ન છે. આ રીતે નામનો ભાવપદાર્થ સાથે સંબંધ સિદ્ધ કર્યો. હવે સ્થાપનાનો ભાવપદાર્થ સાથે સંબંધ સિદ્ધ કરે છે. જગતમાં જે છે તે બધુ આકારયુક્ત જ છે. જ્ઞાન, શબ્દ, ઘટાદિ પણ આકારવાનું છે. તે આ રીતેજ્ઞાન પોતે જોયાકારરૂપે પરિણત થયેલ હોવાથી વિષયાકારરૂપ જ હોય છે. જો જ્ઞાનમાં જોયાકાર ન માનો તો આ જ્ઞાન અમુક વિષયનું જ છે, અમુકનું નહીં એવું નિયમન શાના આધારે થાય? જ્ઞાનની શેયાકારરૂપે પરિણતિ જ આવું નિયમન કરનાર નિયામક છે. શબ્દ પણ પૌદ્ગલિક છે એટલે એનો પણ આકાર હોય જ. આકારવાળા વર્ષો જ્યારે અમુક ક્રમથી આવે. દા.ત. “દુ' પછી , પછી ૮, પછી નું ઉચ્ચારણ ક્રમથી થાય તો “પટ' પદનો એક આકાર પ્રગટ થાય છે. “પટ' આદિ પદોમાં વર્ણક્રમ અન્ય રીતે છે તેથી તેના આકાર પણ અન્ય રીતે છે. આ જ રીતે વાચ્ય એવા પદાર્થોના પણ અમુક આકાર હોય છે જે પ્રત્યક્ષસિદ્ધ છે. વસ્તુ અને તેના આકાર વચ્ચે અત્યંત ભેદ ન હોવાથી વસ્તુની જેમ તેનો આકાર પણ વસ્તુરૂપ જ છે. આ જ રીતે જગતની તમામ વસ્તુઓ દ્રવ્યાત્મક છે. તે આ રીતે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276