Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 23
________________ સામાન્ય ગૃહસ્થધમ ૨૧ તે ‘આવા પધારા’ એમ ખેલતાં શીખ્યું અને જે વાઘરીને ત્યાં વેચાયું, તે ‘મારા-કાપે’ એમ ખેલતાં શીખ્યું, એટલે સંગની અસર પશુ, પ`ખી કે મનુષ્યનાં જીવન પર સ્પષ્ટ છે. કાગડાની સાથે પ્રવાસ કરતાં હુંસના પ્રાણ ગયા એ કાણુ નથી જાણતું ? અગ્રેજી ભાષામાં એક કહેવત છે કે ‘ મનુષ્ય જેવા મિત્રા કરે છે, તેવા જ તે હેાય છે. ’ તાત્પર્ય કે સારાની સામત કરે તા એ સારા છે અને ખરામની સામત કરે તા એ ખરાબ છે. (૧૫) ધ્રુતજ્ઞતા—કરેલા ઉપકારને જાણવા. કાઇએ નાના પણ ઉપકાર કર્યાં હેાય તા તેને યાદ રાખવા અને પ્રસંગ મળતાં તેના અનેક ગણા બદલે વાળવાની ભાવના રાખવી. ઊંદર જેવા એક તિયચ પ્રાણીએ પેાતાના પર થયેલા ઉપકારને યાદ લાવી સિંહની જાળ કાપી હતી, તા બુદ્ધિમાન મનુષ્ય પોતાના ઉપર થયેલા ઉપકારને કેમ ભૂલી શકે? જે પેાતાના પર થયેલા ઉપકારને ભૂલી જાય છે, તેઓ કૃતજ્ઞ કહેવાય છે અને તેમની ગણના દુષ્ટ પુરુષામાં થાય છે. (૧૬) અનીલૈંડમોનનમ્—અજીણુ હોય તે જમવું નહિ. પ્રથમનું ભેજન બરાબર પચ્યા વિના જમવાથી અનેક પ્રકારના રાગા થાય છે અને શરીરસ્વાસ્થ્ય બગડે છે. વૈદકશાસ્ત્ર કહે છે કે નીચેનાં ચિહ્નો જણાય તે અજીર્ણ જાણવુ': (૧) પૂઠેથી દુગ ધવાળા વાયુ છૂટવા. (૨) ઝાડામાં વાસ આવવી, (૩) ઝાડા બંધાયા વિનાના થાડા થાડા

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68