________________
સામાન્ય ગૃહસ્થધર્મ
૩૧
(૩૩) પોપરિ દવેમ્- પરોપકાર કરવામાં કુશળ થવું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે કેઈના ઉપર નાને કે મેંટે ઉપકાર કરે છે, તેનું જીવન ધન્ય ગણાય છે. આકીના બધા મનુષ્યો કાગડા, કૂતરા કે કીડાની જેમ પેટ ભરનારા ગણાય છે.
એક કવિએ કહ્યું છે કે– पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वादन्ति न स्वादुफलानि वृक्षाः । पयोमुचां किं क्वचिदस्ति शस्यं,
परोपकाराय सतां विभूतयः ॥ નદીઓ પિતે પાણી પીતી નથી, વૃક્ષો પોતે સ્વાદિષ્ટ ફલેને સ્વાદ ચાખતાં નથી, વાદળાએ કઈ વખત પિોતે ધાન્ય ખાતાં નથી, એટલે પુરુષની સંપત્તિ પરોપકારને માટે જ છે.'
(૩૪) ધ્રોલજજાવાન થવું. જે મનુષ્ય લાજ કે શરમને કેરે મૂકે છે, તે ન કરવા જેવાં કાર્યોમાં પ્રવૃત્ત થાય છે અને સમાજમાં નિર્લજ્જ કે બેશરમ તરીકે ઓળખાય છે. તેજ રીતે ઉચિત કાર્યોમાં વડિલ વગેરેનાં દાક્ષિણ્યનેન સાચવતાં આપમતિએ દુરાગ્રહી બને છે, તે પણ શરમ વિનાને ગણાય છે, તેથી શાસ્ત્રકારોએ લજાવાન થવાને બંધ આપે છે. લજજાવાન મનુષ્ય પ્રાણુન્ત પણ ધર્માજ્ઞા અને પ્રતિજ્ઞાનું પાલન કરે છે, અર્થાત્ ઉદ્ધત વ્યવહાર કે
અભી બોલા અભી ફેક” એ વ્યવહાર તેનાં જીવનમાં રાખતું નથી.