Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 42
________________ આદર્શ ગૃહસ્થ ‘જીવાને અભયદાન દેવાથી અનત પ્રાણીએ દેવા અને ચક્રવર્તીપણું ભાગવીને શિવસુખ પામ્યા.' અહીં સ્પષ્ટ કરવું જોઇએ કે અહિંસા એ મુ વ્રત છે અને બીજા મધાં વ્રતે તેની પુષ્ટિ માટે છે, એટલે જ પ્રાણાતિપાત–વિરમણુ-વ્રતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. નીચેની વસ્તુઓ પ્રથમ વ્રતમાં અતિચારરૂપ મનાય છે. ૪. - ૧. વધ—કાઈ પણ પ્રાણી મરી જશે તેની દરકાર કર્યા વિના તેના પર પ્રહાર કરવા. ૨. મધ—મનુષ્ય, પશુ વગેરેને ગાઢ અંધનથી બાંધવા. ૩. વિચ્છેદ-મનુષ્ય, પશુ વગેરેનાં અગાપાંગ છેઢવા. રાગની શાંતિ નિમિત્તે અ ંગેાપાંગ છેઢવા પડે કે ડામ વગેરે દેવા પડે, તેને આમાં સમાવેશ થતા નથી. ૪ અતિભાર—મનુષ્ય કે પશુ પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવવા. અને ૫ ભક્તપાન વિચ્છેદ—આશ્રયે રહેલા નાકર તથા પશુ વગેરેને સમય થઈ જવા છતાં આહારપાણી આપવા નિહ. બીજું સ્થૂલ મૃષાવાદ-વિરમણ-વ્રત કુપથી જેમ રાગની વૃદ્ધિ થાય છે, તેમ મૃષાવાદથી વેર, વિરાધ અને અવિશ્વાસની વૃદ્ધિ થાય છે તથા પ્રતિષ્ઠાના નાશ થાય છે, તેથી જૈન મહિષઓએ તેના ત્યાગ કરવા સચાટ ઉપદેશ આપ્યા છે. આ ઉપદેશનુ યથાશક્તિ પાલન કરવા માટે આ ખીજા વ્રતની ચેાજના છે. મૃષા વવું તે મૃષાવાદ. અહીં મૃષા શબ્દથી અપ્રિય,

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68