Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 64
________________ જૈન સમાજની એક આદર્શ શિક્ષણ સંસ્થા એટલે શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ, શિવપુરી. શાસ્ત્રપારગંત પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થાપેલી અને સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે વિકસાવેલી આ સંસ્થામાં સંસ્કૃત મહાવિદ્યાલય અને ઈન્ટર કેલેજ ચાલી રહેલ છે. વિદ્યાલયમાં સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય અને સાહિત્ય વગેરેને અભ્યાસ કરાવવામાં આવે છે અને ઈન્ટર કેલેજમાં આર્ટસ અને કોમર્સના વિષયેનું શિક્ષણ આપવામાં આવે છે. * જૈન સાહિત્યનું સંશોધન પ્રકાશન તથા અન્ય વિદ્વાનને માર્ગદર્શન એ આ સંસ્થાની વિશેષતા છે. * અત્યાર સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓને લાભ અપાય છે. આજે પણ તેમાં ૨૫૦ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. સંસ્થાને વાર્ષિક રૂા. ૪૫૦૦૦ ને ખર્ચ હોઈ દર વર્ષે ગવર્મેન્ટની ગ્રાન્ટ મળે છે. તે ઉપરાંત આશરે રૂ. ૧૫૦૦૦ ની ખોટ આવે છે, તે સખી દિલ ગૃહ, જૈન સમાજના દાનવીરે તથા ગૃહસ્થોને ઉદાર હૃદયે મદદ કરવાની વિનંતિ છે. સહાય મેકલવાનાં ઠેકાણું – ૧ મંત્રી શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ–શિવપુરી. (મધ્યભારત) ૨ શ્રી ગોડીજી મહારાજ જન દહેરાસર-પાયધુની, મુંબઈ-૩, લિ. સેવકે, ધીરજલાલ જીવણલાલ પારેખ-પમુખ. શાંતિલાલ મગનલાલ શાહ રૂપચંદ પનાલાલ ભણશાળી માનદ મંત્રીઓ. સ્થાનિક મંત્રી–સત્યનારાયણ પંડયા. શીવપુરી

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68