Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ફોન નં. ૭૦૫૬૬
ગ્રામ : “Budhisarma” Bombay
અમારા માનવતા કદરદાન ગ્રાહકાને * સમયસરની સૂચના
જુની અને જાણીતી બુઢીમાઈ સ્થાપિત ૧૦૦ વર્ષની પુરાણી પેઢી મુંબઈ, ડુંગરી, પાલાગલીના જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા
ધા
――――
કારમો
૨ જી સ્ટ ડે
કે હે મા
સુરમા ખરીદતાં પહેલા માનવંતા ગ્રાહકાનું લક્ષ દોરીએ છીએ કે ભીંડીબજાર, મદનપુરા, શેખમેમન સ્ટ્રીટ, મુલજી જેઠા મારકીટ કે ઝવેરી બજારના લત્તામાં કાઈ પણુ દુકાને અમારા સુરમા વેચાતા મળતા નથી. નોંધી રાખશેા કે અમારી જુની જાણીતી દુકાન ડુંગરી મધ્યે ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, પાલાગલી, મુંબઈ ન: હું એ ઠેકાણે આવેલ છે. -: નકલી સુરમાએથી સાવધાન રહેા - સમયસરની ચેતવણી
૧ અમારી ખાટલીઓની પેકીંગ ગાળ’ તેમજ એક બાજુ કાગળની રજીસ્ટર્ડ માર્કની સીલ તથા અમારૂ' નામ જોઈ તપાસી ખાત્રી કરી લેવી. ૨ અમારા કાઇ કેન્વાસર કે એજન્ટ નથી. ફક્ત અમારી એક જ દુકાને નીચેનાં ઠેકાણે મળે છે.
૩ બહાર ગામના આડા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ૪ ફોન નં. ૭૦૫૬૬ કરશેા તા સુરમા ઘેરબેઠા પહાંચાડવામાં આવશે. ૫ ડાકટરની મફત સલાહ મેળવા.
સામવારે પુરુષો માટે, ગુરુવારે સ્ત્રીઓ માટે સવારે ૧૦ થી ૧૧ — અમારૂં એક જ ઠેકાણું :—
જગપ્રસિદ્ દાતુ મનજી પદમશી સુરમાવાલા ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, ડુંગરી પાલાગલી, મુંબઈ ન. ૯

Page Navigation
1 ... 65 66 67 68