Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 65
________________ વિશેષ ગૃહસ્થધમ અથવા શ્રાવકનાં ખાર ત્રા ૬૩ તેથી સાધુજીવનની કેટલીક તાલીમ મળે છે. શ્રાવકે પ દિવસે પાષધ અવશ્ય કરવા જોઇએ. ૧ આ વ્રતમાં નીચેની પાંચ વસ્તુઓ અતિચાર રૂપ મનાય છેઃ અપ્રતિàખિત-૬પ્રતિલેખિત–શય્યા—સસ્તારક— શય્યા અને સંસારક ( સંથારા ) ની પ્રતિલેખના (દૃષ્ટિનિરીક્ષણ) કરવી નહિ અથવા ખરાબ રીતે કરવી. ૨ અપ્રમાર્જિતદુષ્પ્રમાર્જિત શય્યા-સસ્તારક--શય્યા અને સસ્તારકની પ્રમાર્જના ( પૂજવાની ક્રિયા) કરવી નહિ કે જેમ તેમ કરવી. ૩ અપ્રતિલેખિત-૬પ્રતિલેખિત–ઉચ્ચાર-પ્રસવણ–ભૂમિ-વડી નીતિ અને લઘુનીતિ માટેની જગાનુ` પ્રતિલેખન કરવું નહિ કે જેમ તેમ કરવુ. ૪ અપ્રમાર્જિત-પ્રમાર્જિત–ઉચ્ચારપ્રસ્રવણ ભૂમિ-વડી નીતિ અને લઘુનીતિ માટેની જગાનું પ્રમાર્જન કરવું નહિ કે જેમ તેમ કરવું. પ અનનુપાલના– પાષધ વિધિપૂર્વક ખરાબર કરવા નહિ આરમ્ અતિથિસવિભાગ-ત્રત. સાંધુ મુનિરાજો અતિથિ કહેવાય છે. તેમને પેાતાના અર્થે તૈયાર કરેલાં ખાનપાનના અમુક વિભાગ ઉચ્ચ પ્રકારની ભકિત વડે આપવાનું વ્રત તે અતિથિ સ'વિભાગ વન કહેવાય છે. પેાષધના દિવસે સાધુ મહાત્માઓને આહારપાણી વહેારાવ્યા પછી જ પારણું કરવું તથા અન્ય દિવસે પણ સાધુ મુનિરાજોને આહારપાણી વહેારાવ્યા પછી જમવાની ભાવના રાખવી એ અતિથિસવિભાગ વ્રતનું રહસ્ય છે. તેમાં નીચેની પાંચ વસ્તુએ અતિચાર રૂપ લેખાય છેઃ૧ સચિત્તનિક્ષેપ–સાધુઓને દાન આપવા ચેાગ્ય વસ્તુમાં સચિત્ત વસ્તુ મૂકી દેવી. ૨ સચિત્તપિધાન-સાધુ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68