Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
* શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું મુખપત્ર
“જૈન , ગ – એટલે * જૈનધમ, તત્વજ્ઞાન, સાહિત્ય, કળા, સ્થાપત્ય, ઈતિહાસ,
જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષયેનું ઉત્તમ જૈન માસિક. * અભ્યાસપૂર્ણ ગદ્યપદ્ય લેખેથી સમૃદ્ધ માસિક. * પ્રાભાવિક તીર્થ સ્થાને, મૂર્તિઓ તથા જિનાલયના તથા જેન સ્થાપત્ય અને કળાના નમૂનાઓના ચિત્રયુક્ત માસિક. * જૈન છે. કોન્ફરન્સની કાર્યવાહી દર્શાવનાર માસિક.
જૈનયુગમાં ગુજરાતી, હિંદી, અને અંગ્રેજીમાં મનનીય લેખે પ્રકટ થાય છે. પ્રચારની દૃષ્ટિએ વાર્ષિક લવાજમ હિંદમાં રૂા. ૨), વિદેશમાં રૂા. ૩). પ્રત્યેક અંગ્રેજી માસની
૩ જી તારીખે પ્રકટ થાય છે. :: જાહેરખબર માટે ઉત્તમ સાધન : પેજ ૧ના એક વખતના રૂા. પ૦) વાર્ષિક રૂા. ૫૦૦) છે પજ વા ના , રૂ. ૩૫) વાર્ષિક રૂા. ૪૦૦)
લખો ? તંત્રી જૈનયુગ–શ્રી શ્વેતામ્બર કૉન્ફરન્સ * ગોડીજી બીલ્ડીંગ, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ
-
-

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68