________________
જર
આદર્શ ગૃહસ્થા:
(૩) ભૂસ્યલીક–ભૂમિ, મકાન વગેરે અંગે અલીક વચન બેલવું તે. પડતર ભૂમિને ખેડાણવાળી કહેવી કે ખેડાણવાળી ભૂમિને પડતર કહેવી, અથવા જે ભૂમિમાં ઓછો પાક થતો હોય તેને ફલદ્રુપ કહેવી અને ફલકૂપ થતી હોય તેને ઓછા પાકવાળી કહેવી વગેરે તેના પ્રકારે છે. આ પ્રકારનાં અલીક વચનથી પણ મનુષ્યને મેટું નુકશાન થાય છે, એટલે વ્રતધારી તેવું વચન બોલે નહિ.
(૪) ન્યાસાપહાર–કેઈએ ન્યાસ એટલે થાપણ મૂકી હોય તેને જૂ હું બેલીને એળવવી તે. દ્રવ્ય એ અગિયારમે પાણ છે, એટલે તે ચાલ્યા જતાં મનુષ્યને તીવ્ર આઘાત લાગે છે અને ઘણીવાર તેનું મૃત્યુ પણ નિપજે છે, માટે વ્રતધારી તેવું વચન બોલે નહિ,
(૫) ફૂટ સાક્ષી–કોટ, કચેરી, પંચ કે લવાદ સમક્ષ જૂઠી સાક્ષી આપવાથી સાચા મનુષ્યના હકમાં નુકશાન થાય છે અને છેટો ફાવી જાય છે, એટલે વ્રતધારી કઈ પણ વખત બેટી સાક્ષી પૂરે નહિ.
નીચેની પાંચ વસ્તુઓ આ વ્રતમાં અતિચાર રૂપ મનાય છે, એટલે તેનાથી પણ બચવું જોઈએ:--
૧ સહસાભ્યાખ્યાન–વગર વિચાર્યું કેઈને આળ ચઢાવી દેષિત કહી દે. ૨ રહોભ્યાખ્યાન-કેઈનાં ગુપ્ત રહસ્ય બીજાની આગળ કહેવાં. ૩ સ્વદારમંત્રભેદપિતાની સ્ત્રીની ગુપ્ત વાત પ્રકટ કરી દેવી. આ વ્રત લેનાર સ્ત્રી હોય ત્યાં પિતાના પતિની ગુપ્ત વાત પ્રકટ કરી દેવી. એમ સમજવું. ૪ મૃષોપદેશ-કેઈને બેટી સલાહ-શીખા