Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 57
________________ વિશેષ ગૃહસ્થધર્મ અથવા શ્રાવકનાં બાર વ્રત પષ વિદ, બીજા ને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ સાથે વૈર રાખવું, ભેજન સંબંધી, સ્ત્રી સંબંધી, જનમત (દેશ) સંબંધી અને રાજ્ય સંબંધી વાતો કરવી, રોગ કે ચાલવાને પરિશ્રમ પડ્યા વિના આખી રાત ઊંધ્યા કરવું ઈત્યાદિક પ્રમાદનાં આચરણે સદ્બુદ્ધિવાળાએ પર હરવાં જોઈએ.’ આ વ્રતધારી જે કામવિકારને ઉત્પન્ન કરે તે વાણીપ્રયોગ કે મશ્કરી કરે તે કંદપ નામને અતિચાર લાગે. નેત્રાદિકની વિકૃત ચેષ્ટા કરે તે કૌકુચ્ચ નામને અતિચાર લાગે. બહુ વાચાળતા દાખવે તે મૌખર્ય નામને અતિચાર લાગે. જે આવશ્યકતા વિના હિંસક હથિયારોસાધને તૈયાર રાખે તે સંયુક્તાધિકરણ નામને અતિચાર લાગે અને ભેગનાં સાધને અધિક રાખે તે ભેગાતિરિક્તતા નામને અતિચાર લાગે. નવમું સામાયિક-ત્રત | સર્વ પાપમય પ્રવૃત્તિને તથા દુર્ગાનો ત્યાગ કરીને બેઘડી સુધી સમભાવ કે શુભભાવમાં રહેવું તે સામાયિક કહેવાય છે. જે ગુરુની વિદ્યમાનતા હોય તે તેમની સમીપે, નહિ તે ઉપાશ્રય કે પિતાના મકાનના એકાંત ભાગમાં બેસીને પણ આ ક્રિયા કરી શકાય છે. રેજ સામાયિક કરવાથી સમતા ગુણની વૃદ્ધિ થાય છે અને મન, વચન તથા કાયા પર કાબૂ આવતો જાય છે. સામાયિક ગ્રહણ કર્યા પછી ઘર, દુકાન, જમીન, કુટુંબ વગેરે સંબંધી ચિંતા કરવી તે મને દુપ્રણિધાન

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68