Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ છે. આદર્શ ગૃહસ્થ સમજવા – ૧ વડનાં ફળ ૧૨ વિષ (ઝેર) ૨ પીપળાનાં ફળ ૧૩ સર્વ પ્રકારની માટી ૩ ઊંબરાં ૧૪ રાત્રિભેજન ૪ અંજીર ૧૫ બહુબીજ ૫ કાકેદુંબર ૧૬ અનંતકાય (કંદમૂળ વગેરે): ૬ દરેક જાતને દારૂ ૧૭ બેળ અથાણાં ૭ દરેક જાતનું માંસ ૧૮ ઘાલવડાં ૮ મધ ૧૯ વંતાક ૮ માખણ ૨૦ અજાણ્યાં ફળ-ફૂલ ૧૦ હિમ (બરફ) ૨૧ તુચ્છ ફળ ૧૧ કરો ૨૨ ચલિત રસ શ્રાવકે સચિત્તદ્રવ્યને ત્યાગ કરી અચિત્ત દ્રવ્યવાપરવા ઘટે છે. જો તેમ ન જ બની શકે તે સચિત્તનું પ્રમાણ નક્કી કરવું ઘટે છે. આવું પ્રમાણ ધારણ કરનાર જે શરતચૂકથી સચિત્તને ઉપયોગ પ્રમાણ કરતાં અધિક કરે તે તેને સચિત્ત–આહારભક્ષણ નામને પ્રથમ અતિચાર લાગે. તેજ રીતે સચિત્તના સંબંધવાળી વસ્તુઓ મુખમાં મૂકી દે તે સચિત્ત-પ્રતિબદ્ધાહારલક્ષણ નામને બીજે અતિચાર લાગે. જે સચિત્ત અને અચિત્તથી મિશ્ર વસ્તુ મુખમાં મૂકી દે તે સંમિશ્રઆહારભક્ષણ નામને ત્રીજે અતિચાર લાગે. ઘણાં માદક દ્રવ્યોથી બનેલી વસ્તુ વાપરે તે અભિષવાહારભક્ષણ નામને ચે દેષ લાગે અને અરધું કાચું-અરધું પાકું

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68