________________
: ૨.૮
આદર્શ ગૃહસ્થ
--- ------- (૨૮) યથામતિથી સાધી સીજે પિન્નતા–અતિથિ સાધુ અને દીનની ગ્યતા પ્રમાણે સેવા કરવી. જેને વિશિષ્ટ ધર્મારાધનની પ્રવૃત્તિ સતત હેવાથી એ માટે કે એક તિથિ નિયત નથી, તે અતિથિ કહેવાય છે. તેમાં મહાવ્રતધારી મુનિમહર્ષિએ આવે. શિષ્ટ આચારનું પાલન કર નાર સજ્જન પુરુષો સાધુ કહેવાય. તેમાં અભ્યાગત, -મેમાન-પરેણુ વગેરે આવે. અને જેની અર્થોપાર્જન વગેરે
સર્વ શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે એ દીનજન કહેવાય. તે -બધાને ગ્યતા પ્રમાણે સત્કાર તથા સેવાસુશ્રષા કરવી ઘટે. -એક લેકકવિએ કહ્યું છે કે
મેમાનોને માન, દિલ ભરી દીધાં નહિ;
એ જાણ હેવાન, સાચું સેરઠિો ભણે
(૨૯) અન્યggધારેન ત્રિવાર સાધનY-પરસ્પર બાધા ન આવે એ રીતે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સેવવા. જેનાથી આત્માનો અભ્યદય થાય તે ધર્મ. જેનાથી વ્યવહારનાં સર્વ પ્રજને સિદ્ધ થાય તે અર્થ અને જેનાથી ઇન્દ્રિયની તૃપ્તિ થાય કે ઇદ્રિને પ્રતિ ઉપજે તે કામ. ગૃહસ્થ આ ત્રણે વર્ગની સાધના -એવી રીતે કરે કે તેમાં પરસ્પર બાધા ન આવે. એટલે એકનું સેવન અને બીજાની ઉપેક્ષા એ ઉચિત નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ધર્મનું સેવન એવી રીતે ન કરવું કે જેથી
અર્થ અને કામ બગડે ને લેકમાં પોતાની તથા ધર્મની -હાંસી થાય. અર્થનું સેવન એવી રીતે ન કરવું કે જેથી