Book Title: Jain Shikshavali Adarsh Gruhastho
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 30
________________ : ૨.૮ આદર્શ ગૃહસ્થ --- ------- (૨૮) યથામતિથી સાધી સીજે પિન્નતા–અતિથિ સાધુ અને દીનની ગ્યતા પ્રમાણે સેવા કરવી. જેને વિશિષ્ટ ધર્મારાધનની પ્રવૃત્તિ સતત હેવાથી એ માટે કે એક તિથિ નિયત નથી, તે અતિથિ કહેવાય છે. તેમાં મહાવ્રતધારી મુનિમહર્ષિએ આવે. શિષ્ટ આચારનું પાલન કર નાર સજ્જન પુરુષો સાધુ કહેવાય. તેમાં અભ્યાગત, -મેમાન-પરેણુ વગેરે આવે. અને જેની અર્થોપાર્જન વગેરે સર્વ શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે એ દીનજન કહેવાય. તે -બધાને ગ્યતા પ્રમાણે સત્કાર તથા સેવાસુશ્રષા કરવી ઘટે. -એક લેકકવિએ કહ્યું છે કે મેમાનોને માન, દિલ ભરી દીધાં નહિ; એ જાણ હેવાન, સાચું સેરઠિો ભણે (૨૯) અન્યggધારેન ત્રિવાર સાધનY-પરસ્પર બાધા ન આવે એ રીતે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સેવવા. જેનાથી આત્માનો અભ્યદય થાય તે ધર્મ. જેનાથી વ્યવહારનાં સર્વ પ્રજને સિદ્ધ થાય તે અર્થ અને જેનાથી ઇન્દ્રિયની તૃપ્તિ થાય કે ઇદ્રિને પ્રતિ ઉપજે તે કામ. ગૃહસ્થ આ ત્રણે વર્ગની સાધના -એવી રીતે કરે કે તેમાં પરસ્પર બાધા ન આવે. એટલે એકનું સેવન અને બીજાની ઉપેક્ષા એ ઉચિત નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ધર્મનું સેવન એવી રીતે ન કરવું કે જેથી અર્થ અને કામ બગડે ને લેકમાં પોતાની તથા ધર્મની -હાંસી થાય. અર્થનું સેવન એવી રીતે ન કરવું કે જેથી

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68