Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 13
________________ વનસ્પતિકાય; એટલે માટી, પાણી, અગ્નિ, વાયરા અને લીલાં ઝાડ એ જીવા. આ પાંચે સ્થાવર જીવે, વળી એ રૂપે રહેલાં છે. સુક્ષ્મરૂપે અને બાદરરૂપે; સુક્ષ્મ એટલે ખારીકમાં ખારીરૂપ અને માદર એટલે ઘટ્ટ થયેલુ સ્થુલરૂપ પરીક્ષા પાડે ૨. જીવના સામાન્ય રીતે કેટલા વગ પડે ? સિદ્ધ તે કાણું ? સ’સારી જીવના સામાન્યપણે કેટલા વર્ગ પાડેલા છે? ત્રસ એટલે ? સ્થાવર એટલે ? સ્થાવરને કેટલી અને કઇ ઇંદ્રિય હાય છે ? સ્થાવરના કેટલા વગ છે? પાંચ સ્થાવર કેટલા રૂપે રહેલ છે ? પાઠ ૩. સૂક્ષ્મ, એકે દિય-સ્થાવર. સૂક્ષ્મ સ્થાવરથી માખું જગત ભરેલું છે. તે સૂક્ષ્મ નિગેાદમાં રહેનાર ગણાય છે. સૂક્ષ્મ નિર્ગા એટલે અતિશય ૧ જાડુ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108