Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 78
________________ મને ફેલાવે કરવા આપણે તત્પર રહેવું ઘટે છે. અને તેને માટે આપણે તેવી ઉતમ શકિત મેળવવી જોઈએ. ઉત્તમ જ્ઞાન, ઉત્તમ વિદ્યા, ઉત્તમ કળા, ઉત્તમ વકતાપણું, મહાનસત્તા અને પુષ્કળ ધન એ છે કારણોથી પ્રભાવના થઈ શકે છે, માટે એમાંનું કેઈપણ સાધન મેળવી આપણે આપણું ધર્મ, દેશ અને વિદેશમાં મહિમા વધારવો કે જેથી સર્વ જીવ દયામય ધર્મ પાળી, એટલે સર્ષ જીવની દયા પાળી પોતે નિર્ભય એવાં મેલપદને પામે. પ્રભાવના કરનાર પુરૂષને પ્રભાષિક પુરૂષ કહે છે. પ્રભાવિક પુરૂષે જેમ વિશેષ થાય તેવા યત્ન કરતા રહેવું જોઈએ. આપણું સાધમિ બંધુઓમાં જે રીતે ઉચ્ચ વિદ્યાને વધારે થાય, ઉત્તમ વકતાઓ પેદા થાય, રાજદ્વારી માન મળવા ઉપરાંત ઉંચા દરજજ મળે અને સુમાગે ધનને પણ પુષ્કળ વધારો થાય તેવા ઉપાય જવા સકલ જૈનસંઘે એક સંપ અને એક મતે એકત્ર થવું જોઈએ. પરીક્ષા પાઠ ૩૭, પ્રભાવના એટલે શું? પ્રભાવના કરનાર પુરૂષને શું કહે છે? સ્વધર્મની પ્રભાવના કરવા માટે આપણે શું મેળવવું જોઈએ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108