Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
૭૬
પરીક્ષા પાઠ ૪૦ ધમરત્વ પામવાના કેટલા અને ક્યા કયા ગુણ છે?
પાઠ ૪૧ મો નીતિના નિયમને સાર, પાંત્રીસ માગાનુસારિના લક્ષણ અને એકવીશ ધર્મરત્ન પામવાના ગુણે ઘણે ભાગે અરસ પરસ મળતા છે, તેથી તેમના પરથી તારણ કરીને નીચે મુજબ નીતિના નિયમે ગોઠવ્યા છે
મનુષ્ય માત્ર ન્યાય સાચવવું જોઈએ, શાંતિ વધારવી જોઈએ, સાવધાનીથી વર્તવું જોઈએ, નમ્રતા ધારવી જોઈએ, અને આચિત્ય પાળવું જોઈએ. જે તમામ નીતિના નિયમે આ પાંચે વર્ગમાં સમાય છે તે આ પ્રમાણે છે.
ન્યાય પ્રધાન નીતિ-ન્યાયબુદ્ધિ, નિષ્પક્ષપાત, સત્યવા દિતા, પ્રમાણિકતા, શીળ, સદાચાર, ગુણાનુરાગ.
શાંતિ પ્રધાન નીતિ:-શાંતિ, સંતોષ, સહનશીળતા, ધૈર્ય, ગાંભીર્ય, દયા, સૌમ્યતા, સંયમ, લજજા, પાપભીરુતા. - સાવધાનતા પ્રધાન નીતિ:સાવધાનતા, સતુસ ગ, ઉદ્યોગ, મિતવ્યય, મિતાહાર, વ્યવસ્થા, વિજ્ઞાન, વિવેક, વિમૂશ્યકારિતા સ્વપરીક્ષા, ચાતુર્ય, સ્વચ્છતા
આચિત્ય પ્રધાન નીતિ -ત્રિવર્ગ, સાધન, આતિથ્ય કુટુંબપિષણ, કુટુંબશિક્ષણ, ઉદારતા, પરોપકાર, સત્યતા સુરૂપતા, લોકપ્રિયતા.
૧ ઉચીત Pવું તે. ૨ વિચાર કાર્ય કરવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108