Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 103
________________ સવાલર૪-પતિએ સ્ત્રી તરફ કેવી રીતે વર્તવું જોઈએ ? જવાબ-પતિએ સ્ત્રીને દાસી તરીકે નહિ ગણવી જોઈએ. તેણીના તરફ પૂર્ણ વફાદાર રહેવું જોઈએ, તેની સાથે કઠેર વર્તણુક કદાપિ નહિ રાખવી જોઈએ. અને દરેક કામમાં તેમણે અરસપરસ સલાહે રહેવું. જેમ સ્ત્રીને પતિવ્રતા થવાની જરુર છે, તેમજ પુરૂષને પત્નીવ્રતે રહેવાની નીતિ પાળવી જોઈએ. નીતિની નજરે જોતાં પુરૂષ અને સ્ત્રી એ બંનેમાં પૂર્ણ પ્રેમ અને પૂરતી વફાદારી હેવી જોઈએ. સવાલ૨૫ સ્ત્રીઓએ પતિ તરફ કેવી રીતે વર્તવું જોઈએ? જવાબ--પતિના પ્રત્યે સ્ત્રીએ પૂજ્યભાવ રાખ જોઈએ. પતિના હુકમને માન્ય રાખવું જોઈએ, પતિનાં સુખે સુખી અને દુખે દુઃખી થવું જોઈએ, એમ પતિવ્રતા ધર્મ સાચવ જોઈએ. સવાલર૬ જાનવરે તરફ આપણી શી ફરજ છે ? જવાબ-જાનવરોને આપણે મારવા નહિ. તેઓ આપણું કબજામાં હોય તે તેમના ખાવા પીવા સંબંધી સંભાળ લેવડાવવી તેમનાં બચ્ચાં થાય તે તે ઉછેરી મોટાં થાય તેમ સંભાળ રાખવી અને જનાવરના ૧ ટંકાનાં છોકરા-છોકરી બન્નેની પુરી મિલકત છે, માટે સ્ત્રીને જેમ પતિ પૂર્ણાગ છે તેમ પતિને પણ પત્ની પૂર્ણ હોય તે જ આFનીતિ જગતમાં ઉત્તમોત્તમ ગણાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108