Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 107
________________ સત્ય-અસત્ય. ૧૫ સત્યમાં જય છે. ૧૬ સત્યથી ધર્મ છે. ૧૭ સત્યમાં સમ્યકત્વ છે. ૧૮ સત્યવકતા સદા સુખી ૧૯ સત્યની શ્રદ્ધા રાખવી. ૨૦ સત્ય સદા નિર્ભય છે. ૨૧ કૂડ ત્યાં ધૂળ. ૨૨ અસત્ય સમાન પાપ નથી. ૨૩ માયામાં મિથ્યાત્વ છે. ૨૪ મિથ્યાત્વ સમાન બૈરી નથી. ૨૫ જૂઠ, જૂઠને વધારે છે. ૨૬ ફૂડ છાનું રહે નહિં. જ્ઞાન અને અજ્ઞાન. ૨૭ જ્ઞાન સમાન પ્રકાશ નથી. ૩૨ અજ્ઞાન એ કષ્ટ છે. ૨૮ પહેલું જ્ઞાન અને પછી દયા ૩૩ અજ્ઞાન એ એહ છે. ૨૯ જ્ઞાનપૂર્વક કિયા ફળે છે ૩૪ અજ્ઞાનકિયા થોડું ફળ આપે છે ૩૦ જ્ઞાન બોધિબીજ" છે. ૩૫ અજ્ઞાન એ મિથ્યાત્વ છે. ૩૧ જ્ઞાન વિના મુકિત નથી. ૩૬ અજ્ઞાન મહાદેષ છે. દયા અને આત્મા. ૩૭ દયા ધર્મનું મૂળ. ૪ર જ્ઞાન એજ આત્મા. ૩૮ દયા ભગવતી છે. ૪૩ દશન એજ આત્મા. ૩૯ અભયદાન ઉત્તમ છે. ૪૪ ચારિત્ર એજ આત્મા. ૪૦ દયા અમરપણું આપે છે. ૪૫ વીર્ય એજ આત્મા. ૪૧ પદયાથી આપણી દયા થાય છે. ૪૬ સુખ એજ આત્મા . પ્રથમ વિભાગ સંપૂર્ણ. ૧ સમ્યકત્વ. ૨ અવ્યાબાધ સુખ કે અનંતાનંદ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108