Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 77
________________ ઘમિ વાત્સલ્ય છે. વિદ્યાથી સાઘમિને ભણવામાં મદદ આપવી એ પણ સાઘમિ વાત્સલ્ય. - નિરાશ્રિત સાઘમિને આશ્રય આપે એ પણ સાધમિ વાત્સલ્ય છે. એમ સાધમિ વાત્સલ્ય રાખવું એ શ્રાવકની ખાસ ફરજ છે. આખી નાત જમાડવા કરતાં વિવેક પૂર્વક સાધર્મિજનની એવા ભક્તિ ભરત મહારાજ વગેરેની પેઠે વિશેષ ફળ આપે છે. પરીક્ષા પાઠ ૩૬, સંધ એટલે શું? સાધર્મિ કોણ? સાધર્મિપણમાં કેઈ નાત જાતની જરૂર છે કે? સાધર્મિવાત્સલ્ય એટલે શું? પાઠ ૩૭ પ્રભાવના પ્રભાવના એટલે જે રીતે આપણે સત્ય ધર્મ દુનિયામાં જેમ બને તેમ વધુ ફેલાય તેવી રીતે લોકોના મન ખેંચવાનું કામ, આપણે ધર્મ દયામય છે, તે જેમ વધુ ફેલાય તેમ તેમ જગતના જીને વધુ શાંતિ પમાડે એમ છે. માટે લેકેમાં તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108