Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 75
________________ કેટલેક અંશે ત્યાગ કરવાથીજ આપણા મનુષ્ય જન્મ સફ્ થાય છે. કર્મના કાયદા મુજબ તપાસિયે યા પૂર્વભવમાં આપેલું તે અહી મળ્યું છે અને હવે પછી જે આપણુ તે ભવાંતરે મળશે કાઈને પાધરી મદદ આપવાને બદલે આડતરી રીતે મદદ આપવી એ ગુપ્તદાન છે. દાન એ દયાનું કાય છે. કેમકે હૃદયમાં દયાની લાગણી થવાથી પાપકાર કરવાની ઇચ્છા પ્રગટે છે. અને તે ખળે દાન દેવાની બુદ્ધિ થાય છે. યથાશકિત દાન આપવુ એ શ્રાવકના સામાન્ય આચાર છે. મુનિને ભાવસહિત દાન માપતાં ભવાંતરમાં શાળીભદ્ર વગેરે મહાત્મા કેવા સુખી થયા એ આપણું જાણિતું છે. દાન રૂપી ખી સુપાત્ર મહાત્મારૂપી ભૂમિમાં વવાતાં, ભાવરૂપી જળ અને ઉત્સાહરૂપી તેજ મળતાં, કેટી ગણું દાન દેનારને મળે છે. દાન દેનારની અનુમદિના કરતાં પણ અત્યંત લાભ થાય છે. પરીક્ષા પાઠ ૭૫. દાન કેટલા પ્રકારનાં છે? દાન દેવાથી શુ થાય છે ? આપણા જન્મ સફળ કેમ થાય ? દાનનું મહાફળ કેમ મળે ? દાન માટે કર્મના કાયા લાગુ પાડા. દાન એ કયા ગુણનું કાર્ય છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108