Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 72
________________ જેનમાં ચાર મંગળ ગણાય છે. પ્રથમ મંગળ વીરભગવાન છે, બીજું મંગળ ગૌતમસ્વામિ છે, ત્રીજું મંગળ સ્યુલીભદ્ર જેવા ખરા શીલવાન સાધુ છે અને ચોથું મંગળ જેનધર્મ છે. मंगलं भगवान वीरो ॥ मंगलं गौतमप्रभुः ॥ मंगलं स्थुलभद्रायः ॥ जैनधर्मोस्तु मंगलम् ॥ પરીક્ષા પાઠ ૩૩. ગુરૂ કેણ ગણાય? ગુરૂની સેવા કેમ કરવી? ગુરૂને ઉપદેશ કે છે? બાળકના ગુરૂ કોણ? વિદ્યાર્થીના ગુરૂ કેણ? ધર્માર્થના ગુરૂ કેણ? જૈનમાં ગુરૂ તરીકે તેનું નામ પ્રસિદ્ધ છે? ૌતમસ્વામિ કેણ હતા? ગણધર એટલે શું ? ચાર મંગળ ક્યાં ગણાય છે ? પાઠ ૩૪ શાસ્ત્રશ્રવણ. જગતનું હિત ઈચ્છનાર નિસ્વાર્થ અને જ્ઞાની પુરૂ જે થઈ ગયા તે ગીતાર્થ કે આચાર્ય મહારાજ કહેવાતા હતા. તેઓ સત્યવાદી અને તત્વજ્ઞાની હતા. તેઓ આત એટલે પ્રમાણિક પુરૂષ તરીકે ગણાયા છે. આવા ગીતાર્થ કે આચાર્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108