Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 18
________________ ૯. પ્રત્યેક વનસ્પતિના સાથે સ્થાવર ૧૦ ભેદ જીવાના ઉમે રતાં એકેદ્રિયના ૧૧ ભેદ થયા. પરીક્ષા પાઠ પ ઝાડમાં કેટલા જીવ ગણાય ? મકુર અને ટીશીએ કેવાં ગણાય ? પાડ ૬. વિકલે'ક્રિય. ઇંદ્રિયા પ્રમાણે સંસારી જીવાના વર્ગ પાડવા હોય તે તેના પાંચ વર્ગ પડે:એકેદ્રિય, દ્વીદ્રિય, ત્રીઇંદ્રિય, ચતુરિંદ્રિય અને પચે દ્રિય. એમાંના એકેન્દ્રિય જીવ સ્થાવર છે. તેની હકીકત તમને સમજાવી. હવે બાકીના ચારે વગ ત્રસ એટલે કે ક્રૂરતા હરતા પ્રાણિ છે. એમાંના દ્વિદ્રિય, ત્રીટ્રિય, અને ચતુરિદ્રિય, એ ત્રણેના સમુદાયને વિકલેન્દ્રિય એવા નામથી એળખવામાં આવે છે. વિકલ એટલે અપૂર્ણ; અને વિકલેન્દ્રિય તે અપૂર્ણ ઇદ્રિયાવાળા, એ ઇંદ્રિયા મળશિયાં ઢીંદ્રિય જીવાને સ્પેશે દ્રિય તથા રસને દ્રિયરૂપ છે. દાખલા તરીકે શ`ખલા, કેાડી, જળા, પુરા, માગિયાં, કરમ, હરસ, વાળા, વગેરે દ્રિય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108