________________
૯.
પ્રત્યેક વનસ્પતિના સાથે સ્થાવર ૧૦ ભેદ જીવાના ઉમે
રતાં એકેદ્રિયના ૧૧ ભેદ થયા.
પરીક્ષા પાઠ પ
ઝાડમાં કેટલા જીવ ગણાય ? મકુર અને ટીશીએ કેવાં ગણાય ?
પાડ ૬. વિકલે'ક્રિય.
ઇંદ્રિયા પ્રમાણે સંસારી જીવાના વર્ગ પાડવા હોય તે તેના પાંચ વર્ગ પડે:એકેદ્રિય, દ્વીદ્રિય, ત્રીઇંદ્રિય, ચતુરિંદ્રિય અને પચે દ્રિય.
એમાંના એકેન્દ્રિય જીવ સ્થાવર છે. તેની હકીકત તમને સમજાવી. હવે બાકીના ચારે વગ ત્રસ એટલે કે ક્રૂરતા હરતા પ્રાણિ છે. એમાંના દ્વિદ્રિય, ત્રીટ્રિય, અને ચતુરિદ્રિય, એ ત્રણેના સમુદાયને વિકલેન્દ્રિય એવા નામથી એળખવામાં આવે છે. વિકલ એટલે અપૂર્ણ; અને વિકલેન્દ્રિય તે અપૂર્ણ ઇદ્રિયાવાળા, એ ઇંદ્રિયા મળશિયાં
ઢીંદ્રિય જીવાને સ્પેશે દ્રિય તથા રસને દ્રિયરૂપ છે. દાખલા તરીકે શ`ખલા, કેાડી, જળા, પુરા, માગિયાં, કરમ, હરસ, વાળા, વગેરે દ્રિય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org