Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 34
________________ " ૨૫ લાગપઢવાણ —લાકને વિષે પ્રદીપસમાન છે તેમને. લાગપજોઅગરાણ —લેાકને વિષે વિશેષ પ્રકાશના કરનારને અભયદયાણું ––અભયપદના દેવાવાળાને. ચ ખુદયાણ—સમ્યક જ્ઞાનરૂપ ચક્ષુના દેવાવાળાને મગદયાણ —રત્નત્રયરૂપ માક્ષમાના દેવાવાળાને સરણદયાણ —સરણના દાતારને એહિદયાણ-જિનધની પ્રાપ્તિરૂપ એધિના દેવાવાળાને. ધમ્મદયાણ --ધર્મના દેવાવાળાને. ધમ્મદૅસિયાણ --ધર્માંના ઉપદેશ કરનારને, ધમનાયગાણું —ધના નાયકને ધમ્મસારહીણ —ધર્મરૂપ રથના સારથીને, ધમ્બવર ચાઉરત ચક્રવટ્ટીણ—ચાર ગતિરૂપ સ’સારના અંતકરવાવાળું ધરૂપ ચક્ર તેણે કરી સહિત છે તેમને પડિય વરનાણદસણ ધરાણ--પ્રતિહને એટલે કાઇથી હણાય–રાકાય નહિ' એવા પ્રધાનજ્ઞાન અને દર્શન ધરનાર છે તેમને, વિસ્મય છઉંમાણ વીત્યુ' છે છદ્મરથપણુ' એટલે કપટ-શપણું અથવા આવરણપણું જેનું તેમને. જીણાણ જાયાણ’--જિનને અને જતાવનારને. ૧. મૈાક્ષપદ. ૨ નાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય, ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108