________________
"
૨૫
લાગપઢવાણ —લાકને વિષે પ્રદીપસમાન છે તેમને. લાગપજોઅગરાણ —લેાકને વિષે વિશેષ પ્રકાશના કરનારને અભયદયાણું ––અભયપદના દેવાવાળાને. ચ ખુદયાણ—સમ્યક જ્ઞાનરૂપ ચક્ષુના દેવાવાળાને મગદયાણ —રત્નત્રયરૂપ માક્ષમાના દેવાવાળાને સરણદયાણ —સરણના દાતારને એહિદયાણ-જિનધની પ્રાપ્તિરૂપ એધિના દેવાવાળાને. ધમ્મદયાણ --ધર્મના દેવાવાળાને.
ધમ્મદૅસિયાણ --ધર્માંના ઉપદેશ કરનારને,
ધમનાયગાણું —ધના નાયકને ધમ્મસારહીણ —ધર્મરૂપ રથના સારથીને,
ધમ્બવર ચાઉરત ચક્રવટ્ટીણ—ચાર ગતિરૂપ સ’સારના અંતકરવાવાળું ધરૂપ ચક્ર તેણે કરી સહિત છે તેમને
પડિય વરનાણદસણ ધરાણ--પ્રતિહને એટલે કાઇથી હણાય–રાકાય નહિ' એવા પ્રધાનજ્ઞાન અને દર્શન ધરનાર છે તેમને,
વિસ્મય છઉંમાણ વીત્યુ' છે છદ્મરથપણુ' એટલે કપટ-શપણું અથવા આવરણપણું જેનું તેમને. જીણાણ જાયાણ’--જિનને અને જતાવનારને.
૧. મૈાક્ષપદ. ૨ નાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય, ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org