________________
તિઘણું તારયાણું--પિતે સંસાર સમુદ્રથકી તર્યા છે અને
તારનાર છે તેમને. બુદ્ધાણું બોલ્યાણું--પિતે તત્વના જાણ થયા છે તેમને
અને ભવ્ય જીવોને સ્વપર સ્વરૂપનો બોધ કરાવનાર
છે તેમને. મુતાણું મે અગાણે--પિત કર્મથી મુકાણું છે અને બી 1 જાને કર્મથી મુકાવનારા છે તેમને સવનૂણું સબ્ધદરિસિણું--સર્વજ્ઞને, સર્વ દર્શિને. શિવ મયલ મરૂઅ--સુખરૂપ, અચલ, રોગ રહિત. મણુત મખય મહાબાહું--જ્ઞાનાદિક અનંત ચતુષ્ટયી,
અક્ષય, અવ્યાબાધ એટલે બાધા પીડા રહિત. મપુણરાવિત્તિ--જે ગતિ થકી ફરી સંસારમાં પાછું આ
વવું નથી તે અપુનરાવર્તિ કહીયે એવી. સિદ્ધિ ગઈ નામધેય-સિદ્ધિ ગતિ છે નામ જેનું, (એ
સિવ મયલથી માંડીને સાત વિશેષણ સહિત એવું) ઠાણ સંપત્તાણું--સ્થાનકને પ્રત્યે પામ્યા છે તેમને ણમે છણાણું--નમસ્કાર થાઓ તે રાગાદિ જીતનારને.
યભયાણું–સાત જાતના ભયના જીતનારો છે તેમને. જેઅ અઆ સિદ્ધા--જે અતિત કાલને વિષે સિદ્ધ થયા
(મેક્ષે પહેાતા છે. તેમને જે ભવિસ્તૃતિ અણગએ કોલે—–જે જિન અનાગત કાળને
દિષે સિદ્ધ પર્યાય પામશે. તેમને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org