________________
૨૪
વેલે ધર્મ તે જિનધમ છે, તેમણે આપેલા ઉપદેશ તે જિનપ્રચન કે જિનાગમ કહેવાય છે. તેમની આજ્ઞા તે જિનશાસન કહેવાય છે, તેમણે માન્ય કરેલા વિચાર તે જિનમત કહેવાય છે. તે પવિત્ર આત્માઓની જૈનધર્મમાં નીચે મુજબ સ્તુતિ ગવાય છે.
.
નમુક્ષુણ —નમસ્કાર થાએ. અરિહુ તાણ —શ્રી અરિહંતને. ભગવંતાણું —ભગવ તને.
આઇગરાણ —દ્વાદશાંગીની આદિના કરનારને. નિયરાણ--ચતુર્વિધ શ્રીસંઘરૂપ તીના કરનારને.. સયંસ બુધ્ધાણ —પરીપદેશ વિના પેાતાની મેળે સમ્યક્ પ્રકારે એય પામેલા છે તેમને.
પુરિમુત્તમાણ —પુરૂષોને વિષે ઉત્તમ છે તેમને, પુસિ સીહાણ —પુરૂષોને વિષે સિંહસમાન છે તેમને પુરિસવર પુડરીયાણ --પુરૂષોને વિષે પ્રધાન પુડરિક કમળસમાન છે તેમને.
પુરિસત્રર ગંધ હુથ્વી! —પુરૂષોને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન છે તેમને.
લાગુત્તમાણ —લાકને વિષે ઉત્તમ છે તેમને. લેગનાહાણ —ભવ્ય લાંકના નાથ છે તેમને, લાહુમ્માણ —લાકના હિતના કરનાર છે તેમને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org