Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 41
________________ ઉર્વલે કમાં દેવતા રહે છે, તિર્યક લેકમાં આપણે રહીએ છીએ, અને અધોલોકમાં નરકના જીવ રહે છે. ટૂંકમાં તપાસતાં આપણે મધ્ય સ્થિતિમાં છિયે. જે આ સ્થિતિમાં આપણે સારા વિચાર અને સારાં કામ કરીએ તો ઉપરની સ્થિતિમાં ચડીએ, અને જે ભુંડા વિચાર અને ભંડાં કામ કરીશું તે નીચેની સ્થિતિમાં પડશું. પરીક્ષા પાઠ ૧૭. ધર્મ અને અધર્મ એવા બે પદાર્થ કેને કહેવામાં આવે છે? જગતમાં એકંદર કેટલા પદાર્થ છે, તે ગણવો. છ પદાર્થને શું કહેવામાં આવે છે? લેક કોને કહે છે ? અલક તે શું ? અલક કે છે ! લેકના મુખ્ય કેટલા વિભાગ છે ! આપણે કયા લેકમાં અને કઈ સ્થિતિમાં છીએ ! પાઠ ૧૮ પૂણ્ય-પાપ-ભાગ ૧ લે. શુભકર્મ બાંધવાનો હેતુ તે પુણ્ય છે, અશુભકર્મ બાંધવાને હેતુ તે પાપ છે, પુણ્યથી ઉર્ધ્વગતિ પમાય છે, પાપથી અધોગતિ પમાય છે, પુણ્ય આય એટલે ગૃહસ્થને કરવા લાયક છે, પાપ હેય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108