Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 48
________________ ૩૯ દશ પ્રકારના યતિધર્મ:-ક્ષાંતિ, માવ, આત્ર,મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૈાચ, આચિન્યપ અને બ્રહ્મચર્યાં. ખાર ભાવનાઃ–સંસાર અનિત્ય છે, કાઇ કેઇને અચાવનાર નથી, સંસાર દુ:ખમય છે. એકલા જવુ છે, ધર્મ સિવાય મધુ પર છે, શરીર અશુચિ છે, આશ્રવ છેાડવા જોઇએ, સવર રાખવા જોઇએ, ક તેાડવાં જોઇએ. લેક નિત્યાનિત્ય છે, અને સમ્યકત્વતા દુર્લભ છે એમ માર પ્રકારે ચિંતવવુ તે ખાર ભાવના. પાંચ પ્રકારનું ચિત્ર આ રીતે સતાવન સ ંવર છે. E પરીક્ષા પા ૨૨ પાંચ સમિતિ કઇ? ત્રણ ગુપ્તિ કઈ? પરીષહુ એટલે શુ? દેશ પ્રકારના યતિધર્મ કહી મતાવા. ખાર ભાવનાનું સ્વરૂપ કહા. ચરિત્ર કેટલા પ્રકારના છે? ૧ ક્ષમા. ૨ નમ્ર, ૩ સરળતા. ૪ નિબઁભતા. ૫ નિ:પરિ ૫ ગ્રહતા. હું એનું સ્વરૂપ ઉપલા પુસ્તકમાં કહીશુ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108