________________
૩૯
દશ પ્રકારના યતિધર્મ:-ક્ષાંતિ, માવ, આત્ર,મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૈાચ, આચિન્યપ અને બ્રહ્મચર્યાં.
ખાર ભાવનાઃ–સંસાર અનિત્ય છે, કાઇ કેઇને અચાવનાર નથી, સંસાર દુ:ખમય છે. એકલા જવુ છે, ધર્મ સિવાય મધુ પર છે, શરીર અશુચિ છે, આશ્રવ છેાડવા જોઇએ, સવર રાખવા જોઇએ, ક તેાડવાં જોઇએ. લેક નિત્યાનિત્ય છે, અને સમ્યકત્વતા દુર્લભ છે એમ માર પ્રકારે ચિંતવવુ તે ખાર
ભાવના.
પાંચ પ્રકારનું ચિત્ર આ રીતે સતાવન સ ંવર છે.
E
પરીક્ષા પા ૨૨
પાંચ સમિતિ કઇ? ત્રણ ગુપ્તિ કઈ? પરીષહુ એટલે શુ?
દેશ પ્રકારના યતિધર્મ કહી મતાવા. ખાર ભાવનાનું સ્વરૂપ કહા.
ચરિત્ર કેટલા પ્રકારના છે?
૧ ક્ષમા. ૨ નમ્ર, ૩ સરળતા. ૪ નિબઁભતા. ૫ નિ:પરિ
૫
ગ્રહતા.
હું એનું સ્વરૂપ ઉપલા પુસ્તકમાં કહીશુ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org