Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 57
________________ સમ્યક્તત્વનું બીજું નામ શું ? સમ્યકત્વ દર્શન માટે શાની જરૂર છે ? સમ્યકદ્રષ્ટિ કેને કહેવાય ? ખરા દેવગુરૂ અને ધર્મ ક્યા? સમ્યકત્વ કેમ પ્રગટે ? પાઠ ૨૭. સમ્યકત્વ–ચાલુ. સમ્યકત્વ પામવું એ સંસારને પાર પામવા બરેબર છે. સમ્યકત્વવાન જીવને રાગદ્વેષની મજબુત ગાંઠ વળેલી રહેતી નથી. કેમકે તે જ્યારે રાગદ્વેષની ગ્રંથી (ગાંઠ) તેડે છે ત્યારેજ સમ્યકત્વ પામે છે. અતિ આકરા કષાય જ્યારે કંઈક ધીમા પડે કે ધીમા પાડવામાં આવે, ત્યારેજ જીવને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થયા સિવાય કેઇને મોક્ષ મળતું નથી. જેમનું હૃદય સમતાવાળું હોય છે, તેને ધર્મ ઉપર ભારે પ્રીતિ હોય છે, અને સંસારની મેજમજામાં (વૈરાગ્ય ) અંદરથી ઓછી પ્રીતિ હોય છે. તેને દુ:ખીજન જોઈ અનુકંપા આવે છે અને તેને “ આત્મા અમર છે અને કકમ ભેગવાય છે” આ બે વાતની તેને પાકી ખાતરી હોય છે. સમ્યકત્વ એ કંઈ કિયા નથી, પણ ચિત્તની પવિત્રતા છે. તેથી કરીને દેવતાઓ પણ સમ્યકત્વ પાળી શકે છે. ટુંકામાં સાર એ છે કે ખરૂં જ્ઞાન અને ખરી શ્રદ્ધા તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108