Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 32
________________ જે રસ્તે કમના પરમાણુ જીવન સાથે જોડાય છે તે રસ્તાને આશ્રવ કહે છે. જે રસ્તે કર્મના પરમાણુ આત્મા સાથે જોડાતાં અટકે છે તે રસ્તાને સવર કહે છે. આ રીતે સિધ્ધાંતમાં કમ સંબંધી ભરપૂર વિવેચન કરવામાં આવ્યું છે. પરીક્ષા પાઠ ૧૩. બધાં મળી કેટલાં કર્મ છે ? બંધ એટલે શું? સત્તા એટલે શું? ઉદય એટલે શું? નિર્જરા એટલે શું? મેક્ષ એટલે શું? પૂણ્ય એટલે શું ? પાપ એટલે શું ? આશ્રવ એટલે શું ? સંવર એટલે શું ? પાઠ ૧૪ પરમેશ્વર જે આત્માઓ જ્ઞાનાવરણ, દશનાવરણ, મેહનીય, અને અંતરાય એ ચાર ઘનઘાતિ કર્મ તેડી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીય પામ્યા છે, તે પવિત્ર આત્માને પરમેશ્વર જાણવા. તેઓ પોતે સંસારે સમુદ્ર તરીને પાર પામ્યા છે, અને બીજાઓને ધર્મ માર્ગ બતાવીને તારે છે. તેઓ જિનેશ્વર, તિર્થ કર કે અહત કહેવાય છે. તેમણે બતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108