Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 16
________________ ૭ આ દરેક માદર ગાળામાં અનત જીવા રહે છે. તેથી તે સર્વ જીવાતું સાધારણ એક શરીર હાવાથી તેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. આ ખાદર્શનગેાદરૂપ સાધારણ વનસ્પતિકાયના જીવ અન તકાયના નામે એળખાય છે. તમામ કંદમૂળ અન તકાય છે, તથા બીજી પણ કેટલીક વનસ્પતિ અને ત કાય છે. તેના માટે સામાન્ય એળખ એ છે કે, गूढ सरसंधिपव्वं समभंगमहीरुगं च छिन्नरुहं साधारणं शरीरं -- तब्वरीयं च पत्तेयं જેની સીરા, સાંધા અને ગાંડા ગુઢ રહેલા હાય, જેને ભાંગતાં સરખાઇથી ભગ પડી એ ફાડીયાં થાય અને તાંતણા કે તાર નહિ રહે, અને જેને કાપીને રાપતાં ફરીથી ઉગે તે અનતકાય, અને તેથી વિપરીત તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. પરીક્ષા પાઠ ૪. ખ:દરરૂપે રહેલા પૃથ્વી, અપ, તેજ વાયુના શરીરિપંડમાં કેટલા જીવ રહે છે ? અસંખ્યાત એટલે ? બાદર વનસ્પતિના કેટલા વિભાગ છે ? 1 લુપ્તા. ૨ ઉલટા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108