________________
૭
આ દરેક માદર ગાળામાં અનત જીવા રહે છે. તેથી તે સર્વ જીવાતું સાધારણ એક શરીર હાવાથી તેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે.
આ ખાદર્શનગેાદરૂપ સાધારણ વનસ્પતિકાયના જીવ અન તકાયના નામે એળખાય છે. તમામ કંદમૂળ અન તકાય છે, તથા બીજી પણ કેટલીક વનસ્પતિ અને ત કાય છે. તેના માટે સામાન્ય એળખ એ છે કે,
गूढ सरसंधिपव्वं समभंगमहीरुगं च छिन्नरुहं साधारणं शरीरं -- तब्वरीयं च पत्तेयं
જેની સીરા, સાંધા અને ગાંડા ગુઢ રહેલા હાય, જેને ભાંગતાં સરખાઇથી ભગ પડી એ ફાડીયાં થાય અને તાંતણા કે તાર નહિ રહે, અને જેને કાપીને રાપતાં ફરીથી ઉગે તે અનતકાય, અને તેથી વિપરીત તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે.
પરીક્ષા પાઠ ૪.
ખ:દરરૂપે રહેલા પૃથ્વી, અપ, તેજ વાયુના શરીરિપંડમાં કેટલા જીવ રહે છે ?
અસંખ્યાત એટલે ?
બાદર વનસ્પતિના કેટલા વિભાગ છે ?
1 લુપ્તા. ૨ ઉલટા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org