________________
પરીક્ષા પાઠ 3 સૂમ સ્થાનકને શું કહે છે? નિગોદ એટલે? નિગદના જીવ કેટલા છે? અનંત એટલે? તમામ જીવો આદિમાં ક્યાં રહે છે? સુમ સ્થાવર જીને કઈ મારવા કે બચાવવા ધારે તે
તેમ થઈ શકે કે નહિ? સુમ સ્થાવરોને આપણે જોઈ શકીએ કે નહિ? આ સ્થિતિમાં રહેનાર જીવ અને અજીવો એમાં ફરકશે? આ છ કેટલી ઉતાવળથી મરે જન્મે છે?
પાઠ ૪. બાદર એકેંદ્રિય. બાદર એકેંદ્રિયમાં પૃથ્વિી, અપ, તેજસ, અને વાયુના એક એક શરીરપિંડમાં અસંખ્યાત જીવે ભરાઈ રહેલા હોય છે માટીની એક કણિમાં, પાણીનાં એક બિંદુમાં, અગ્નિના એક તણખામાં અને વાયુના એક નાનામાં નાના ચકમાં અસંખ્યાત એટલે જેની સંખ્યા નહિં થાય એટલા બે સુમાર જી રહે છે.
પાંચમા સ્થાવર વનસ્પતિના બે વર્ગ છે. સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ. સાધારણ વનસ્પતિને બાદર નિગોદ કહે છે. એમાંના ગોલક સૂક્ષ્મ ગેલક કરતાં ઘટ્ટરૂપ હોવાથી બાદરગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org