________________
વનસ્પતિકાય; એટલે માટી, પાણી, અગ્નિ, વાયરા અને લીલાં ઝાડ એ જીવા. આ પાંચે સ્થાવર જીવે, વળી એ રૂપે રહેલાં છે. સુક્ષ્મરૂપે અને બાદરરૂપે; સુક્ષ્મ એટલે ખારીકમાં ખારીરૂપ અને માદર એટલે ઘટ્ટ થયેલુ સ્થુલરૂપ
પરીક્ષા પાડે ૨.
જીવના સામાન્ય રીતે કેટલા વગ પડે ?
સિદ્ધ તે કાણું ?
સ’સારી જીવના સામાન્યપણે કેટલા વર્ગ પાડેલા છે? ત્રસ એટલે ?
સ્થાવર એટલે ?
સ્થાવરને કેટલી અને કઇ ઇંદ્રિય હાય છે ?
સ્થાવરના કેટલા વગ છે?
પાંચ સ્થાવર કેટલા રૂપે રહેલ છે ?
પાઠ ૩. સૂક્ષ્મ, એકે દિય-સ્થાવર.
સૂક્ષ્મ સ્થાવરથી માખું જગત ભરેલું છે. તે સૂક્ષ્મ નિગેાદમાં રહેનાર ગણાય છે. સૂક્ષ્મ નિર્ગા એટલે અતિશય
૧ જાડુ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org