Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 10
________________ છે ૐ . જેનમાર્ગ દર્શક. ભાગ ૧ લે. મૂળત. પાઠ ૧. જીવ. આત્મા એ જીવ છે, અને જીવ તેજ આત્મા છે, તથાપિ જ્યાં સુધી તે કર્મ સહિત હોય, ત્યાં સુધી તેને જીવ કહેવે અને કમરહિત થાય, ત્યારે જ તેને આત્મા કહે, એ વધારે સારું છે. આત્મા મૂળ સ્વભાવે ચેતન્ય સ્વરૂપ હોવાથી અનંત જ્ઞાનપાન અને અનંત વીર્યવાન સાક્ષાત્ પરમેશ્વર જે છે, પરંતુ જડસ્વભાવી કર્મથી અવરાઈ પિતાનું ખરું સ્વરૂપ અનાદિ કાળથી ભૂલી ગયો છે. એ અનાદિ ભૂલથી કર્મને લીધે લાચાર બની રહેલા જીવને જન્મ, મરણ, રેગ, ચિંતા, ભય, શોક, ૧ જ્ઞાન સ્વરૂપ. ૨. શકિતવાન ૩. ઢંકાઈ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 108