________________
છે ૐ . જેનમાર્ગ દર્શક.
ભાગ ૧ લે.
મૂળત.
પાઠ ૧. જીવ. આત્મા એ જીવ છે, અને જીવ તેજ આત્મા છે, તથાપિ જ્યાં સુધી તે કર્મ સહિત હોય, ત્યાં સુધી તેને જીવ કહેવે અને કમરહિત થાય, ત્યારે જ તેને આત્મા કહે, એ વધારે સારું છે. આત્મા મૂળ સ્વભાવે ચેતન્ય સ્વરૂપ હોવાથી અનંત જ્ઞાનપાન અને અનંત વીર્યવાન સાક્ષાત્ પરમેશ્વર જે છે, પરંતુ જડસ્વભાવી કર્મથી અવરાઈ પિતાનું ખરું સ્વરૂપ અનાદિ કાળથી ભૂલી ગયો છે. એ અનાદિ ભૂલથી કર્મને લીધે લાચાર બની રહેલા જીવને જન્મ, મરણ, રેગ, ચિંતા, ભય, શોક,
૧ જ્ઞાન સ્વરૂપ. ૨. શકિતવાન ૩. ઢંકાઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org