________________
વગેરે મહા મહા દુ:ખે આ સંસારમાં અનેકવાર ભેગવવાં પડે છે; માટે ગુરૂ પાસેથી કે આત્મવિચારથી પિતાનું ખરું સ્વરૂપ ઓળખી પોતાના મૂળ સ્વભાવ પ્રમાણે જ્ઞાન અને શક્તિ ફોરવી વર્તન કરવા માંડીએ તો સઘળાં કર્મને તોડી નાખીએ. કર્મના પાશમાંથી છુટતાં જન્મ, મરણ આધિ-વ્યાધિ –ઉપાધિના દુખે હંમેશને માટે નાશ પામે છે અને સાદિ અનંત કાળસુધી જ્ઞાનરૂપે-વીર્યરૂપે-આનંદરૂપે જીવ પિતે થઈ રહે છે. એ આવે સર્વ કર્મથી છુટેલે આત્મા પૂર્ણ પવિત્ર થવાથી ફરીને કદાપિ કમની ઉપાધિમાં આવતો નથી. હંમેશાં મુકતરૂપે પરમાનંદને પ્રાપ્ત થાય છે. આમ કર્મ સ્વભાવે જીવ દુઃખી થાય છે. અને આત્મ સ્વભાવે શાશ્વત સુખ પામે છે.
જીવ અનેક છે, અને એ જીવના કર્મને લીધે કેવા વર્ગ પડી શકે છે તે હવે આપણે આગલા પાઠમાં સમજશું. ( ૧ વીર્ય–પરાક્રમ. ૨ મનની પીડા-ચિંતા. ૩ શારીરિક પીડા. જ ઘર સંસારિક પીડા. ૫ મેક્ષસ્થિતિના આરંભથી. ૬ પંચાતીજંજાળ. ૭ હંમેશનું. ૮ કર્મને લીધે નાના પ્રકારની ચોરાશી લાખ નિમાં જાતિમાં) વારંવાર વેંચાયો છે; પિતે સ્વભાવે જ્ઞાનવાનું હોવા છતાં મૂર્ખ, દર્શનવાનું હોવા છતાં ખેટ, ચારિત્રવાન્ હોવા છતાં દુષ્ટ, પરમસુખરૂપ હોવા છતાં દુઃખી, વીર્યવાન હોવા છતાં નિર્બળ, સુખરૂપ હોવા છતાં દુ:ખ, મરણ જન્મથી પર–અમર હોવા છતાં મત્ય (મર્ણ વાન), અરૂપ હોવા છતાં આકાર વાળ, અગુરૂ લધુ હોવા છતાં ભારે હલકા એ થાય છે. આ બધું કર્મને લીધે થાય છે, માટે પિતાનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ ઓળખી કર્મને ક્ષય કરી જિનેધર જેવા થવું એજ આપણું કર્તવ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org