Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 311
________________ જ્ઞાનસાગર [૨૮] જૈન ગૂર્જર કવિએ સ ધાતુપ્રતિમાલેખ મળી આવે છે (બુ.૧, લે.૧૦૧). આ વિદ્યાપ્રભસૂરિ અને પૂજાકાર વિદ્યાપ્રભસૂરિ એક જ હેવાને સંપૂર્ણ સંભવ છે તેથી. આ કૃતિને સમય ૧૭મા સૈકાના મધ્યમાં ગણી શકાય. (૧૨૭૦) સત્તર ભેદી પૂજા સં.૧૬૫૪ આસપાસ આદિ– શ્રી તીર્થકર ચરણનત્વા વગેરે પ્રથમ બે લેકે છે. - રાગ ધવલ ધન્યાસી. પહિલી પૂજા સાર હવણ તણી જગિ જાણીએ એ. આઠ સરસ ચુસઠિ કલસ ભરી જલ આઈ એ. ગગા યમુના નીર, સિધુ નઈ સરસ્વતી, તાપી મહીય ગંભીર, ક્ષીરસમુદ્રજલિ વિલસતી એ. ૨૪ અ’ત – ધન્યાસી રાગ દ્રવ્યપૂજ શ્રાવકનિ કુલિ છાજિ, સાધુ કરિ ભાવપૂજા ભલેરી તપબલિ દુષ્કૃત ભાજિ હે પૂમિપખિ શ્રી વિમલચંદસૂરિ, ગપતિગુરુગુણ ગાજઈ. શ્રી વિદ્યાપ્રભસૂરિ વિરચિત એ વિધિ, દિનદિન ઉત્સવ રાજિ. (૧) પ.સં.૫-૧૯, પ્રકા.ભં. નં.૩૫૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૭૭–૭૮.] ૬૦૨. જ્ઞાનસાગર (તા.વિજયસેનસૂરિ–રવિસાગરશિ.) એમણે “નરવર્મ રાજચરિત્ર'ની પ્રત સં.૧ ૬૫રમાં અમદાવાદમાં લખેલી છે. (ભાં.ઇ. સને ૧૮૯૧–૫ નં.૧૩૮૫) (૧ર૭૧) નેમિ ચંકાવલા ૧૪૪ કડી ૨.સં.૧૬૫૫ છગઢ (જુનાગઢ)માં. આદિ - સરસતિ ભગવતી મન ધરી રે, સમરી શ્રી ગુરૂ પાય, નેમકુમર ગુણ ગાયવા રે, મુજ મન ઉલટ થાય. મુજ મન ઉલટ થાય અપાર, સ્તવણૂં યાદવકુલસિણગાર, બાવીસમો જિનવર બ્રહ્મચારી, જયજય નેમજી જગહિતકારી. ૧ રાજીમતી ભરતાર, વલીવલી વદીયે રે, રેવતગિરિ હિતકાર, દેખ્યાં ચિત આણંદીયે રે; રાજમતી. ૨. અંત – સંવત સેલ પચાવને રે, કરણગઢ માસ, રૈવતકાચલ ઊપરે રે, ઊજલ સમ કૈલાસ, ઉજજલ સમ કૈલાસ પ્રસાદ, દીઠાથી ટલિઓ વિષવાદ, નેમિ જિણેસર સામી શુણિઓ,તિલાંથી સફલ જમવારે ગણિઓ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419