Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 381
________________ સમયસુંદર ઉપા. [૬૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ શ્રાવક પૂજા સનાત્ર કરઈ સપૂરવ ઝાલ પખાજ રે, સમયસુંદર કહઈ હું સેવક તાર૩, તું મેરે સિરતાજ રે. ૨. ૩૪ ગૌડીમંડણ પાર્શ્વનાથ ભાસ ૩ કડી આદિ– રાગ અસાઉલિ ગઉડી પારસનાથ તું ગાઈ, વારૂ એકલમલ વિરાજઇ. ૧ ગ. અંત – સમયસુંદર કઈ પ્રભુ, સહુનઇ નિવાજઈ. ૩ ગ. ૩૫ ચિંતામણિ પાશ્વનાથ ભાસ ૩ કડી રાગ ભૈરવ આદિ-ચિંતામણિ હારી ચિંતા ચુરિ, પારસનાથ મુઝ વંછિત પૂરિ. ૧. અંત – સમયસુંદર કહઈ કરિ તું પહૂર. ૩ ચિંતા. ૩૬ ભાભા પાર્શ્વનાથ ભાસ ૩ કડી રાગ ભૈરવ ભાભા પારસનાથ ભલું કરે, ભલું કરે ભાભા ભલું કરે, અલિય વિઘન હારાં અલગાં હરે. ૧ ભાભા પા. કુસલખેમ કરે મુઝ ઘરે, રિદ્ધિવૃદ્ધિ વાધઈ બહુ પરે. ૨ ભાભા પા. સમયસુંદર કઇ મત કિહાં ડરે, ધ્યાન એક ભગવંતનું ધરે. ૩ (૧) ઇતિ તીરથ ભાસ છત્રીસી સમાપ્તા. સં.૧૭૦૦(૦) વર્ષ અષાઢ વદિ ૧ દિને લિષિત. ૩૬. (આ પછી આ ૩૬ ભાસની પહેલી લીટીની અનુક્રમણિકા આપી છે.) સં.૧૭૦૦ વષે આષાઢ વદિ ૧ દિને શ્રી અમદાબાદ નગરે હાજા પટેલ પિલિ મચવર્તિ વૃદ્ધોપાશ્રયે યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ પ્રધાન શિષ્ય પંડિતશ્રી સકલચંદ્રગણિ શિષ્ય પંડિતશ્રી સમયસુન્દરપાધ્યાય લિખિતા વાદિવૃન્દાદ્કન્દમુદ્દાલ શ્રી વાચનાચાર્ય હર્ષનંદન ગણિ સહિત ૫.સં.૧૧-૧૩ રે.એસ. બી.ડી. ૨૬ નં.૧૯૦૬. (આ કવિની સ્વહસ્તલિખિત પ્રત જણાય છે. તેમાં જુદાં જુદાં તીર્થોનાં વર્ણન વિગેરે છે.) (૧૩૧૪) [+] સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી ૨.સં.૧૬૮૭ (૧) સં.૧૮૧૬ આસો શુ.૧ શુકે. પ.સં.૫, અભય નં.૧૫૮૮. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૧).] [પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.પ અં.૧-૨-૩ અને ૯.૨. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૧૫) નાકેડા સ્તવનાદિ પદ ૨૨ (૧) સાધી ખેમી પઠનાથ. પ.સં.૬, અમય. નં.૨૭૬૬. (૧૩૧૬) અન્ય સ્તવનાદિ ૧ + અમર સરપુરમંડન શીતલનાથ સ્ત. ૧૫ કડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419