Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 394
________________ સત્તરમી સદી [૩૮૧] ગુણહર્ષ ૨૯. જગતસૃષ્ટિકરણ પરમેશ્વર પૂછા–પૂછું પંડિત કહે કાહકી કંત, આ જગત સૃષ્ટિ કિશુ કીધી રે. ૩૦. ભણનપ્રેરણ–ભણે રે ચેલા ભાઈ ભણે રે ભણે. ૩૧. ક્રિયાપ્રેરણ–ક્રિયા કરે ચેલા ક્રિયા કરે. ૩૨. પરમેશ્વરસ્વરૂપદુર્લભતા-કુણું પરમેશ્વર સ્વરૂપ કહે. ૩૩. આવકમસંબંધ–જીવ ને કરમ માહામાહિ સંબંધ. ૩૪. પરમેશ્વર લઘુ-હાં હે એક તિલ દિલમેં આવ તું, કરે કરમને નાશ. ૩૫. નિરંજન ધ્યાન–હાં હમારે પરબ્રહ્મ જ્ઞાન, ૩૬. દુખમયકાલે સંયમપાલન–હાં હે કહે સંજમપંથ કિમ પલે. (૧) આ સર્વ ગીતોની પ્રત તેની છેવટે અનુક્રમણિકા સહિત, પ.સં. ૭-૧૧, લ.સં.૧૬૭૦ પ્રથમ ચૈત્રી શુદિ ૧૦ ગુરૂ લિખિતં. મારી પાસે. મુથુગૃહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૪૮).] [કેટલાંક પ્રકાશિતઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૩૧-૯૧, ભા.૩ પૃ.૮૪૬-૭૫, ૧૫૧૪૧૫ તથા ૧૬ ૦૭. ત્યાં આ કવિને નામે લીંબં.ને આધારે “ગુણરત્નાકર છંદ' નોંધાયેલ, પરંતુ લીંહસૂચીમાં સહજસુંદરની જ આ નામની કૃતિ સેંધાયેલી છે. એટલે અહીં કંઈક માહિતીષ થયે લાગે છે. “સસઢ રાસ” પછીથી એમની શિષ્ય પરંપરાના સમયનિધાનની કૃતિ ગણી છે (જુઓ હવે પછી સં.૧૭૩૧ના ક્રમમાં). આથી આ બંને કૃતિઓ અહીંથી રદ કરી છે. બારવ્રત રાસ'ની અધિકૃતતા પણ શંકાસ્પદ જણાય છે. સીતારામ ચેપાઇને દર્શાવેલ રચના સંવત અનુમાને મૂકેલો જણાય છે. અન્યત્ર જુદાં અનુમાન પણ થયાં છે.] ૬૦૯ ગુણહર્ષ (ત. વિજયદેવસૂરિશિ.) વિજયદેવસૂરિ આચાર્યપદ સં.૧૬૫૮ પાટણ, ભટ્ટારકપદ ૧૬ ૭૧ સ્વ. ૧૭૧૩.. (૧૩ર૦) [+] મહાવીરનિર્વાણ [દીપાલિકા મહેસવ) સ્તવન ૧૦ ઢાલ, જિન તું નિરંજને સજનરંજન દુખભંજન દેવતા, ઘો સુખ સ્વામી મુક્તિગામી વીર તુજ પાએ સેવતા. તપગચ્છગચણદિણંદ દશ દિશે દિપતા જગ જાણું, શ્રી હીરવિજયસૂરિંદ સહગુરૂ તાસ પાટ વખાણીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419