Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 377
________________ સમયસુંદર ઉપા. [૩૬૪] જૈન ગૂર્જર કવિએ : ૨ આજ સફલ દિન માહરઉ મન. જાત્ર કરી સુખકાર લાલ મન. ८ દુરગતિના દુખ ભય ટળ્યા મન. પૂગી મનની આશ લાલ મન. સમયસુંદર પ્રણુમઇ સદા મન. સેત્ર જ લીલ વિલાસ લાલ મન. ૯ [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૬ ગિરિનાર તીથ નેમિનાથ ઉલભા ભાસ ૪ કડી આદિ – દૂર થકી મારી વણા, જાણુંજ્યા જિનરાય નેમિજી માઉ કરિ આવીય, પણિ કાઇ અંતરાય, તેમિજી. અંત – સમયસુ ́દર કહુઇ નેમિજી, વેગી ફ્રેન્ચે ભેટિ ૧ તેમિજી. ૪ - ૭ નેમિનાથ ઉલ’ભા ઉત્તારણ ગિરિનાર તી ભાસ ૪ કડી આદિ -- પરતખિ પ્રભુ મેારી વંદના, આજ ચડી પરમાણુ નેમિજી અંત – શ્રી ગિરનાર બત્રા કરી, સમયસુંદર સુવિહાણ – ૮ ગિરનાર તી ભાસ ૮ કડી ૧ આદિ- શ્રી નેમિસર ગુણતિલક ત્રિભુવનતિલક રે ચરણ વિહાર પવિત્ત. ૧ અત - સમુદ્રવિજય નૃપ નંદનાં, કૃત વંદના, સમયસુંદર સુખકાર, જ. ૮ ૯ [+] આબૂ તી ભાસ ૨.સ.૧૯૭૮ આદિ આબૂ પરવત રૂડઉ, આદીસર, ઉંચઉ ગાઉ સાત. અંત – જાત્રા કરી અચોતરઇ, આદી. શ્રીસંધ પૂજા સનાત્ર રે આ. સમયસુંદર કહેઈ સાસતી, આદી. ભાસ ભણ્યા હુયઇ જાત્ર રે આ. ૭ [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૧૦ [+] અષ્ટાપદ્મ તી ભાસ ૬ કડી ૨.સ.૧૬૫૮ અમદાવાદ આદિ – મારૂં મન અષ્ટાપદ સ્યું મેહ્યુ', કટિક રતન અભિરામ મેરે લાલ. ૧ 'ત - સવત સાલ અઠવના વરષે, અમદાવાદ મઝારિ, મેરે, સુષ્ણુિ સખા અષ્ટાપદ મ`ડાવ્યઉ, મનજી સાહ અપાર. તે અષ્ટાદ નયણે નિરખ્ય, સીધા વંછિત કાજ, - સમયસુંદર કહઇ ધન્મ દિવસ તે, તિહાં ભેટું જિનરાજ મેરે. ૬ [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૧૧ + અષ્ટાપદ તીર્થં ભાસ આદિ – મનડા અષ્ટાપદ માહ્વો માહુરજી, નામ જપું નિર્દેશજી. અંત – દૈવ ન દીધી મુઝને પાંખડી, આવું કેમ હજૂરજી, સમયસુંદર કહે વંદનાજી, પ્રહ ઉગમતે સૂરજી. પ્રકાશિત : : 1. રત્નસમુચ્ચય પૃ. ૩૪૨. Jain Education International પ્ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419