Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 223
________________ ૧૯૨ ઈશ્વર સૃષ્ટિના કર્તા અને કર્મફેલાતા કેમ નહી? આ જગત કયારેય નવુ નથી બન્યું; એનું અસ્તિત્વ તા સદાકાળથી જ છે. હા, એમાં પરિવત ન થતાં રહે છે. અનેક પરિવર્તન એવાં થાય છે કે જે થવામાં મનુષ્ય વગેરે પ્રાણીવર્ગના પ્રયત્નની જરૂર જોવામાં આવે છે; તેમ જ એવાં પરિવર્તન પણ થાય છે કે જેમાં કાઈના પ્રયત્નની અપેક્ષા નથી રહેતી; એ જડ તત્ત્વાના જાતજાતના સંયોગાથી-ગરમી, વેગ, ક્રિયા વગેરે શક્તિઓથી-થતાં રહે છે. દાખલા તરીકે માટી, પથ્થર વગેરે વસ્તુએ એકત્ર થઈ જવાથી નાના-મોટા ટેકરા કે પહાડ બની જાય છે; આમતેમથી પાણીના પ્રવાહેા ભેગા થઈ જવાથી એ નદીરૂપે વહેવા લાગે છે; વરાળ પાણીરૂપે વરસે છે અને કરી પાછું પાણી વરાળ અતી જાય છે, વગેરે વગેરે. એટલા માટે ઈશ્વરને સૃષ્ટિના કર્તા માનવાની કાઈ જરૂર નથી. જૈનધમ ના પ્રાણ Jain Education International પ્રાણી જેવું કર્મ કરે છે એવું જ ફળ એને છે. કમ જડ છે, અને પ્રાણી પાતે કરેલા ખરાબ એમ નથી ઇચ્છતા, એ સાચું છે; પણ એ ધ્યાનમાં કે જીવ ચેતનના સંસર્ગથી કર્મામાં એવી શક્તિ પેદા જેથી એ પેાતાના સારા-ખરાબ વિપાકાતે, નિયત પ્રગટ કરી દે છે. કવાદ એમ નથી માનતા કે જડ કમ, ચેતનના સપ` વગર જ, ફળ આપવામાં સમથ છે. એ તા એટલું જ કહે છે કે ફળ આપવા માટે ઈશ્વરરૂપ ચેતનની પ્રેરણા માનવાની કાઈ જરૂર નથી. કારણ કે બધાય જીવ ચેતન છે. તેઓ જેવુ' કર્યાં કરે છે એવી જ એમની બુદ્ધિ થઈ જાય છે, કે જેથી કમના ફળની ઈચ્છા ન હોવા છતાં તેઓ એવું જ કામ કરી બેસે છે કે જેથી એમને પોતાના ક પ્રમાણે ફળ મળી જાય છે. કકરવું એક વાત છે, અને એના ફળને ન ઇચ્છવું એ ખીજી વાત છે. કેવળ ઇચ્છા નહી' હાવાથી કરેલા કનુ ફળ મળતું અટકી જાય, એવું નથી બનતું. સામગ્રી એકત્ર For Private & Personal Use Only કમ દ્વારા મળે કર્મનું ફળ મળે રાખવુ' જોઈ એ થઈ જાય છે કે સમયે, જીવ વિષે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281