Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 260
________________ ૧૬ બ્રહ્મ અને સમ ભારતીય તત્ત્વવિચારને સંબધ છે ત્યાં લગી એમ કહી શકાય કે એ તત્ત્વવિચારનાં ઉદ્ગમસ્થાને બે જુદાં જુદાં છેઃ એક છે સ્વાત્મા, અને ખીજું છે પ્રકૃતિ. અર્થાત્ પહેલું આંતર અને ખીજાં બાહ્ય. સમતાનું પ્રેરક તત્ત્વ ‘સમ’ કાઈ અજ્ઞાત કાળમાં મનુષ્ય પોતાની જાત વિશે વિચાર કરવા પ્રેરાયે : હું પોતે શું છું? કેવા હ્યું? અને ખીજા જીવા સાથે મારા શા સબધ છે?-એવા પ્રશ્નો એને ઉદ્ભવ્યા. આનેા ઉત્તર મેળવવા તે અંતર્મુખ થયે। અને એને પાતાના સાધનને પરિણામે જણાયું કે હું એક સચેતન તત્ત્વ છેં અને બીજા પ્રાણીવમાં પણ એવી જ ચેતના છે. આ વિચારે તેને પોતાની જાત અને ખીજા પ્રાણીવગ વચ્ચે સમતાનું દર્શન કરાવ્યું. એ દનમાંથી સમભાવના વિવિધ અર્થી અને તેની ભૂમિકાઓ તત્ત્વવિચારમાં રજૂ થયાં. બુદ્ધિના આ વહેણને સમ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મ' અને તેના વિવિધ અ બુદ્ધિનું ખીજું પ્રભવસ્થાન બાહ્ય પ્રકૃતિ છે, જેઓ વિશ્વપ્રકૃતિની વિવિધ ખાજુઓ, ઘટનાઓ અને તેનાં પ્રેરક બળ તરફ આકર્ષાયા હતા, તેમને એમાંથી કવિત્વની, કહો કે કવિત્વમય ચિંતનની, ભૂમિકા લાધી. દા. ત., ઋગ્વેદના જે કવિએ ઉષાના ઉલ્લાસપ્રેરક અને રેશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281