Book Title: Jain Dharmano Pran
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
Publisher: Rasiklal Dahyabhai Kora Mumbai

View full book text
Previous | Next

Page 276
________________ ૧૮ પર્યુષણ અને સંવત્સરી જૈન તહેવારેના ઉદ્દેશ જૈન તહેવારા સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જૈનાના એક પણ નાના કે મોટા તહેવાર એવા નથી કે જે અ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયા હોય. અગર તેા તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમન કરવામાં આવતું હોય. નિમિત્ત તીથંકરાના કાઈ પણ કલ્યાણકનું હાય અગર ખીજું કાંઈ હાય, પણ એ નિમિત્તે ચાલતા પવ કે તહેવારના ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલા છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા, એ બન્ને તહેવારા પાછળ જૈન પરપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યા છે. પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અઘ્યાતિકા લાંબા તહેવારામાં ખાસ છ અઠ્ઠાઈએ આવે છે. તેમાં પણુ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. આ આઠે દિવસ લે જેમ બને તેમ ધંધાધાપા એછે કરવાને, ત્યાગ-તપ વધારવાનેા, જ્ઞાન, ઉદારતા આદિ સદ્ગુણા પાષવાના અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામેા કરવાના પ્રયત્ન કરે છે. જ્યાં દેખા ત્યાં જૈન પર પરામાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281