Book Title: Jain Dharm Darshan Author(s): Manilal Mohanlal Zaveri Publisher: Manilal Mohanlal Zaveri View full book textPage 7
________________ વિદ્યાના અન્ય રાકાણાને લીધે અથવા તેા મારા ઉપર જણાવેલા આદર્શ પ્રમાણે સરળ ભાષામાં લખી આપનાર મળ્યા નહિ. આ વિષે ચર્ચા કરતાં પંડિત સુખલાલજીએ મને જ આ પ્રયત્ન કરવા સૂચના કરી. આપણા સામાજિક રીતરિવાજો વિષે ચર્ચા થતાં ભાઈશ્રી પરમાણુદ કુંવરજી કાપડિયાએ સામાજિક વિષયાને લગતું એક પુસ્તક લખવા મને સૂચના કરી હતી અને મે તેવુ પુસ્તક · રશિયુ ગાડું’ સને ૧૯૩૫ માં છપાવી બહાર પાડયું હતું. એ જ રીતે આ પુસ્તક લખવાનું પડિતજીની સૂચનાને આભારી છે. < . હું કાંઇ સાક્ષર નથી એટલે રગશિયુ' ગાડું.' પુસ્તકની માફક આ પુસ્તકમાં પણ મારી ભાષા એક વેપારીની ભાષા કરતાં વધુ સારી હું આપી શકતે નથી. મારા ઉદ્દેશ સરળ ભાષામાં અને બને તેટલું ટુંકાણમાં કાઇને વાંચતા કંટાળા ન આવે તે રીતે આ પુસ્તક લખવાને છે અને તે આદર્શને ધ્યાનમાં રાખી આ પુસ્તક લખેલ છે. આ પુસ્તક જૈન તેમજ જૈનેતર બધાને ઉપયેાગી થઇ પડશે એમ હું માનું છું. ખાસ કરી જૈન વિદ્યાર્થીઓને આ પુસ્તક માર્ગદર્શક થઈ પડશે.જૈન સ્કુલ સિવાયની કુલા કે લેજોમાં ભણતા ઘણા વિદ્યાર્થીઆને ધતુ બહુ જ ઓછુ જ્ઞાન હોય છે. તેમને આ નાનકડા પુસ્તકમાંથી સહેલાથી જૈનધમ વિષે લગભગ બધું જ જાણવાનું મળશે. વળી જૈનધમ ને લગતી લગભગ બધી જ બાબત ઉપર લખાયેલુ હાવાથી રેફરન્સ માટે પણ કામ લાગશે તેમ હું માનું છુ આ પુસ્તકના પહેલા ભાગમાં જૈનધમ વિષે સામાન્ય બધી હકીકતા આપવામાં આવી છે. આ વિષયે જૈન પુસ્તકામાંથી લેવામાં આવ્યા છે. જૈનધર્મની સામાન્ય હકીકતા આપવા મેં આ પુસ્તકમાં પ્રયત્ન કર્યાં છે પણ જૈનધમના સિદ્ધાંતા વિષે લખવુ મારા માટે અશકય હતું. સદ્ભાગ્યે જૈનધમના સિદ્ધાંતા દર્શાવતું સરળ ભાષામાં મારા આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 200