________________
युष्मदस्मदेाः प्रक्रिया
२११
તથા અસ્મર્ ને
તેની સાથે ચુક્ષ્મદ્ ને બદલે તે વિકલ્પે થાય અદલે મે વિકલ્પે થાય. એ
ચ. એ વ - ગુલ્મ+ = તે અથવા મુખ્યમ્, ધર્મ: તે રીચતે અથવા ધર્મ: મુખ્ય ટીચતે-ધર્મ તારે માટે—તને દેવામાં આવે છે.
મંત્+૪=મે અથવા મઘમૂ; ધર્મો ને ટીચતે અથવા ધર્મ મદ્ય' ટ્રીયતે-ધમ મારે માટે-મને-દેવામાં આવે છે.
૪. એ. ૧..-ચુમ્મટ્ + હસ્ = તે અથવા તવ; ધર્મ તે સ્વમૂ અથવા ધર્મઃ તવ વમ્-ધર્મ તારૂ ધન છે.
અમ+સૂ=મે અથવા મમ; ધર્મમાં મે ત્રમ્ અથવા ધ મન સ્વમ્-ધર્મ મારૂં ધન છે.
|| ૨ || નિત્યમાવેશે રાશ
वसूनसादिः । यूयं विनीतास्तद्वो गुरवो मानयन्ति ।
જે એક વાત અગાઉ કહેવાઈ ગઇ હાય તે જ વાત વિશે બીજી કાઈ કરવાની વાત કહેવી તેને અન્વાદેશ કહેવાય છે.
જે વાકયમાં આવા અન્લાદેશના ઉપયેગ થયેલા હાય તે વાકયમાં આવેલા ચુઘ્નટ્ અને સ્મર્ શબ્દના વપ્ નર્ વગેરે પ્રયાગા નિત્ય એલવા.
યુચ' વિનીતા: તત્ વે ગુરવે માનન્તિ - તમે વિનયવાળા છે તેથી ગુરૂ તમને માન આપે છે.