________________
समास प्र०
३९९ (૮) પછીતપુર (પાત્રે સમિતૈિયાય) રાણા સત
मीतत्पुरुषाः निपात्याः । (यत्नजषष्ठयन्तं न समस्यते) सर्पिषो नायितम् ।
નિંદા અર્થ જણાતે હેય તો પતિ આદિ શબ્દોને સપ્તમી તપુરુષ સમાસવાળ સમજવા.
Tifમતા =બીજા કેઈ વખતે નહિ પણ ખાવાના સમયે ભોજન માટે પાત્ર લઈને ભેગા થનારા પેટભરૂ લકે. (D) પૃષ્ઠયા -છપે રૂા૭૬
શેષે ૨/૨/૮૧ સૂત્રથી જે નામને ષષ્ઠી લાગેલી છે તે નામ, બીજા નામ સાથે-બને નામે વચ્ચે પરસ્પર અર્થની સંગતતા હોય તે-સમાસ પામે, તે ષષ્ઠી તપુરુષ સમાસ કહેવાય.
અહીં જે નામ ષષ્ઠીવાળું છે તેથી ષષ્ઠી. “નાથ” ૨/૨/૧૦ સૂત્રથી લઈને ૨/૨/૧૭ સૂત્ર સુધીનાં સૂત્રો દ્વારા થયેલી ન હોય એટલે શેષની ષષ્ઠી કરવા માટે કેઈ જાતને જુદો ખાસ પ્રયત્ન થયેલ ન હોય એવી ષષ્ઠી હેવી જોઈએ.
સર્વિષ નાથિરમ્ - ઘીનું માંગવું. આ પ્રયોગમાં નાથઃ ૨/૨/૧૦ થી સૂત્રથી કર્મસંજ્ઞા વિક૯પે કરી છે તેથી શેષ ષષ્ઠી માટે યત્ન કરવામાં આવ્યા છે. માટે સમાસ ન થાય.
છે ક૭ | ન વરિ રૂ૮૨